Festival Posters

આ 5 સંકેત મળતા બદલાય જાય છે ભાગ્ય, શરૂ થાય છે સારો સમય

Webdunia
શુક્રવાર, 14 નવેમ્બર 2025 (09:00 IST)
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનની બધી પરેશાનીઓ દૂર થાય અને સારો સમય અવે. જો તમારી આ ઈચ્છા છે અને તમને વિશેષ સંકેત દેખાય રહ્યા છે તો સમજી જાવ કે તમારો સારો સમય જલ્દી શરૂ થવાનો છે. આજે અમે તમને આ સંકેતો વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે સમય શરૂ થતા પહેલા તમને દેખાય શકે છે. આઅવો વિસ્તારથી જાણીએ આના વિશે. 
 
પક્ષીનો માળો 
જો તમારા ઘરમાં પક્ષી આવીને માળો બનાવી દે તો સમજી જાવ કે તમારો સારો સમય જલ્દી શરૂ થવાનો છે. તેને શુભ સંકેત માનવામાં આવે છે. તમારા ઘરમાં પક્ષીનો માળો બનાવવો આ વાતનુ પ્રતિક છે કે મા લક્ષ્મી ધન-ધાન્ય થી તમારો ખોળો ભરી દેશે.  પક્ષી દ્વારા બનાવેલ માળાને તમારે તોડવો ન જોઈએ, આવુ કરવાથી તમારા જીવનમાં પરેશાનીઓ ઉભી થઈ શકે છે. 
 
કાળી કીડીઓ ઘરમાં આવવી 
જો તમારા ઘરમાં કાળી કીડીઓ ભેગી થઈને કંઈક ખાતી દેખાય તો  તે એક શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમે જીવનમાં પ્રગતિ કરશો અને તમારી બધી સમસ્યાઓનો ઉકેલ આવશે.
 
ઘુવડ દેખાવવુ 
ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. તેથી, રાત્રે ઘુવડ જોવું એ એક શુભ સંકેત માનવામાં આવે છે. ખાસ કરીને, સફેદ ઘુવડ જોવું અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યારે આવું થાય છે, ત્યારે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસે છે અને તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો આવે છે.
 
શંખનો અવાજ 
જો તમને સવારે કે સાંજે વારંવાર શંખનો અવાજ સંભળાય છે, તો સમજી લો કે ખરાબ સમયનો અંત આવવાનો છે. શંખનો અવાજ સાંભળવો કે ક્યાંક ફૂંકાય તેવો અનુભવ થવો એ અત્યંત શુભ માનવામાં આવે છે. આનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
 
ભોજન લઈ જતા કૂતરાને જોવો  
જો તમને રસ્તા પર કૂતરો રોટલી કે અન્ય કોઈ શાકાહારી ખોરાક લઈને જતો જુઓ છો, તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આનાથી ભવિષ્યમાં સકારાત્મક પરિણામો આવી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાજરનો હલવો બનાવવાની રીત

Happy Children's Day 2025 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

How to use AVTM: જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ માટે હવે લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ નહી, રેલવે સ્ટેશન પર લાગેલ AVTM નો કેવી રીતે કરવો ઉપયોગ, જાણો સંપૂર્ણ માહિતી

Hindu Wedding Rituals - શાસ્ત્રો કહે છે કે દિવસે કરો હવન, તો રાત્રે લગ્ન કેમ થાય છે ? જાણો કેવી રીતે શરૂ થઈ રાત્રે લગ્નની પરંપરા, રસપ્રદ છે કારણ

વધુ જુઓ..

નવીનતમ

આ 5 સંકેત મળતા બદલાય જાય છે ભાગ્ય, શરૂ થાય છે સારો સમય

Hindu Wedding Rituals - શાસ્ત્રો કહે છે કે દિવસે કરો હવન, તો રાત્રે લગ્ન કેમ થાય છે ? જાણો કેવી રીતે શરૂ થઈ રાત્રે લગ્નની પરંપરા, રસપ્રદ છે કારણ

Utpanna Ekadashi 2025: ઉત્પન્ન એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમારા પાપોનો થશે નાશ, જાણો તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Vahan Durghatna Nashak Yantra: વાહન દુર્ઘટના નાશક યંત્ર શું છે? અકસ્માતથી બચવા માટે તમારી ગાડીમાં તે ક્યારે અને કેવી રીતે મુકવું?

Kaal Bhairav Jayanti 2025: ક્યારે છે કાલભૈરવ જયંતી ? જાણો ભગવાન શિવનાં આ રૌદ્ર સ્વરૂપનું મહત્વ

આગળનો લેખ
Show comments