Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરદ પૂર્ણિમાની રાત્રે સૂતા પહેલા બોલો 3 અક્ષરનુ આ ગુપ્ત મંત્ર, આટલું પૈસા આવશે કે સંભાળી ન શકશો

Webdunia
ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (14:54 IST)
આ વખતે શરદ પૂર્ણિમા પર છે ગુરૂવાર અને પૂર્ણિમાનો અદભુત સંયોગ. એક નાનું ચમત્કારી મંત્ર બદલી શકે છે તમારું દુર્ભાગ્યને સૌભાગ્યમાં.
 
શરદપૂનમની ચદ્રમાની સોળ કળાઓથી અમૃત વરસાવશે ચંદ્રમા શરદપૂર્ણિમા પર સરસ્વતીની આરાધના કરવી જોઈએ. શરદ પૂર્ણિમાપર સરસ્વતીની આરાધના કરી સફેદ ફૂલ અર્પિત કરવી જોઈએ. 
 
રાત્રે ખીર બનાવી તેને ચંદ્રમાની રોશનીમાં મૂકવું જોઈએ અને સવારે તેને પ્રસાદના રૂપમાં લેવું જોઈએ 
 
સ્ફટિકની માળાથી જાપ કરો. 108 વાર મંત્રનો જાપ કરવું જોઈએ. 
 
આ મંત્રના જાપથી કીર્તિ અને સંપદા મળે છે 
 
શરદપૂર્ણિમા પર સરસવતી પૂજા અને મંત્ર જાપથી યશ કીર્તિ અને સંપદા મળે છે. શરીરનુ તેજ વધે છે શારીરિક કાંતિ વધે છે. વિદ્યાનું જ્ઞાન મળે  છે. 
 
મંત્ર- ૐ હ્રી ૐ 
 
આ મંત્રની જપ થી મનની શાંતિ મળે છે, જીવનમાં વિવેક આવે છે, મનુષ્યનું રાજયોગ વધે છે. સરસવતીને 16 કળાઓની દેવી ગણાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

આગળનો લેખ
Show comments