Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shanivar Na Upay: શનિવારે ભૂલથી પણ ન ખરીદશો આ વસ્તુઓ, નહી તો અટકી જશે ઘરની પ્રગતિ

Webdunia
શનિવાર, 9 ડિસેમ્બર 2023 (11:29 IST)
Shanivar Na Upay: અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈએ દેવતાને સમર્પિત હોય છે અને તે દિવસે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે પૂજા કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શનિદેવ ન્યાયના દેવતા છે, તેઓ માણસને તેના કર્મોના આધારે ફળ આપે છે. બીજી તરફ જ્યોતિષમાં શનિને ક્રૂર ગ્રહનું નામ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે શનિવારે કેટલીક વસ્તુઓ ખરીદવાથી શનિદેવ ક્રોધિત થઈ જાય છે અને વ્યક્તિએ તેની અશુભ અસરનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે શનિવારે એવી કઈ વસ્તુઓ છે જે બિલકુલ ન ખરીદવી જોઈએ.
 
લોખંડની વસ્તુઓ - શાસ્ત્રોમાં કહેવાયું છે કે શનિવારે લોખંડની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આ દિવસે લોખંડની વસ્તુઓ ખરીદવાથી શનિદેવ ક્રોધિત થઈ જાય છે. જો તમે લોખંડનો બનેલો સામાન ખરીદો તો તેને ઘરે ન લાવશો.
 
મીઠું - શનિવારે મીઠું ન ખરીદવું જોઈએ. એવું માનવામાં આવે છે કે શનિવારે મીઠું ખરીદવાથી દેવું વધે છે અને આર્થિક સ્થિતિ નબળી પડે છે. આવી સ્થિતિમાં જો તમે દેવાથી બચવા માંગતા હોય તો આ દિવસે મીઠું ન ખરીદો.
 
કાળા તલ - શનિવારે પણ કાળા તલ ન ખરીદવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે કાળા તલ ખરીદવાથી કામમાં અવરોધ આવે છે. આ દિવસે કાળા તલ અને સરસવના તેલથી શનિદેવની પૂજા કરવામાં આવે છે, તેથી શનિવારે કાળા તલ ખરીદવાની મનાઈ છે.
 
કાળા રંગનાં શૂઝ - શનિવારે કાળા શૂઝ ન ખરીદો. એવું માનવામાં આવે છે કે શનિવારે ખરીદેલા કાળા શૂઝ પહેરનારને તેના કાર્યમાં નિષ્ફળતા આપે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments