Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Mantra - શનિદેવના પ્રકોપથી મુક્તિ માટે શનિ મંત્ર

Webdunia
શનિદેવના પ્રકોપથી દરેક માણસ બચવા માંગે છે. સાડા સાતીથી બચવા તેમજ ઘરમાં સુખ શાંતિ કાયમ રાખવા શનિદેવના મંત્રનું ઉચ્ચારણ રોજ કરતા રહો તો શ્રી શનિની કૃપા કાયમ તમારા પર રહે છે.
તંત્રોકત મંત્ર -
ૐ शं शनैश्चराय नमः
આ મંત્રનો જાપ દર શનિવારે 101 કે 1001વાર કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે

અન્ય મંત્રો -

ॐ नमो भगवते शनैश्चराय सुर्यापुत्राय नमः
ॐ नीलांज्न समाभासं रविपुत्रं यमाग्रजम् ।
ॐ नमः छाया मार्तण्ड संन्भुतं तं नमामि शनैश्चर
ॐ नमः खां खीं खैं सः शनैश्चराय नमः

આ મંત્રોનો જાપ તમારી શક્તિ મુજબ રોજ કરતા રહેશો તો તમારા ઘરમાં સુખ અને શાંતિનો કાયમ વાસ રહેશે.

શનિદેવ ના દસ નામ -

शनैश्चर, यम, कृष्ण, पिंग्लो, पिम्प्ला, सौरि, रोद्रांतको, कोण्स्थ, मन्द
( १) ॐ शनैश्चर नमः
( २) ॐ यम नमः
( ३) ॐ कृष्ण नमः
( ४) ॐ पिंग्लो नमः
( ५) ॐ पिम्प्ला नमः
( ६) ॐ सौरि नमः
( ७) ॐ रोद्रांतको नमः
( ८) ॐ कोण्स्थ नमः
( ९) ॐ ब्रभ्रु नमः
( १०) ॐ मन्द नमः

આ દસ નામોના ઉચ્ચારણથી, શનિદેવના પ્રકોપથી શાંતિ મળે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

ચાઈનીઝ દહીં ઈડલી ચાટ રેસીપી

Child story - ચાર મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

Bada Mangal 2025: પહેલા મોટા મંગળ પર, આ વિધિ અને નિયમ સાથે બજરંગબલીની પૂજા કરો

આગળનો લેખ
Show comments