Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાવણમાં આ વસ્તુઓ ખાવી Nonveg જેવી જ છે.

Webdunia
સોમવાર, 5 ઑગસ્ટ 2019 (15:06 IST)
જો તમે શ્રાવણના મહીનામાં નોનવેજને હાથ પણ નહી લગાવતા અને આ કોશિશ કરો છો કે આ પવિત્ર મહીના તમે કોઈ પણ એવી વસ્તુ તમારા આહારમાં શામેળ ન કરવી જેનો સેવન કરવું આ મહીનામાં વર્જિત હોય છે. તો એક વાર કઈક પણ ખાવાથી પહેલા આ લિસ્ટ પર પણ ધ્યાન કરી લો કારણ કે આ વસ્તુઓને તમે શાકાહારી સમજીને ખાવો છો પણ આ શાકાહારી કદાચ પણ નહી. આવો જાણી આખેર કઈ છે એ ખાસ વસ્તુઓ 
સૂપ 
શું તમને સૂપ પીવું પસંદ છે. જો તમે તેને શાકાહારી સમજીને પીવો છો તો સાવધાન થઈ જાઓ. તમારા ફેવરેટ સૂપ શાકારી નથી. રેસ્ટોરેંટ્સમાં તેને બનાવવા માટે જે સૉસેજના ઉપયોગ કરાય છે તેને માછલીથી મળતા ઉત્પાદથી મેળવાય છે. તો બીજી વાર રેસ્ટોરેંટ્સમાં સૂપ ઓર્ડર કરતા પહેલા વેટરથી જરૂર પૂછી લો. 
 

તેલ 
તેલ જેમાં  ઓમેગા 3 ફેટી એસિડસ હોય છે એ શાકાહારી નહી હોય છે. કેટલાક તેલ જેમાં વિટામિન ડી હોવાનો દાવો કરાય છે. તેમાં લેનોલિન હોય છે જે ઘેટુંથી બને છે. 
વાઈટ શુગર 
વાઈટ શુગરને સાફ કરવાની જે પ્રક્રિયા અજમાવ્વે છે તેમાં નેચરલ કાર્બનનો ઉપયોગ હોય છે. શું તમે જાણો છો તે શાનાથી મળે છે. આ બોનચાર હોય છે જે જાનવરના હાડકાઓથી બનાવાય છે તેથી જો શાકારી છો તો ભૂલીને પણ રિફાઈંડ શુગર ન ખરીદવી. 
 
બિયર કે વાઈન 
જો તમે પણ જેલી અને જેમ ખાવાના શૌકીન છો તો સંભળી જાઓ. તેમાં જેલેટિન હોય છે અને જેલેટિન જાનવરોથી મળતું પ્રોડક્ટ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments