Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવારના ઉપાય - શનિ દોષથી મુક્તિ માટે કરો આ નાનકડુ કામ, શનિદેવ થઈ જશે મેહરબાન

Webdunia
શનિવાર, 26 માર્ચ 2022 (00:01 IST)
આજે શનિવાર છે. ધાર્મિક માન્યતા અનુસાર શનિવારનો દિવસ શનિદેવ અને હનુમાનનો દિવસ છે. આ દિવસે વિધિ-વિધાનથી શનિદેવ અને હનુમાન જીની પૂજા કરવી જોઈએ. શનિદેવની અશુભ અસરોને લીધે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિદેવના અશુભ પ્રભાવોથી બચવા માટે તમારે શનિવારે હનુમાનની પૂજા કરવી જોઈએ. હનુમાન જીની પૂજા કરવાથી શનિના અશુભ પ્રભાવોથી બચી શકાય છે. હનુમાનજીના ભક્તો પર શનિદેવનો અશુભ પ્રભાવ પડતો નથી. આવો જાણીએ શનિવારના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે શું કરવું 
 
ચોલા ચઢાવો -  શનિ દોષોથી મુક્તિ મેળવવા હનુમાનજીને શનિવારે ચોલા અર્પણ કરો. જે વ્યક્તિ હનુમાનજીને અર્પણ કરે છે તેમના પર હનુમાનજીનો વિશેષ આશીર્વાદ રહે છે.
 
એકથી વધુ વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો -  નિયમિતરૂપે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમામ પ્રકારના દોષોથી મુક્તિ મળે છે. શનિવારે એકથી વધુ વાર હનુમાન ચાલીસાના પાઠ કરો. આવુ કરવાથી શનિ દોષથી મુક્તિ મળે છે.
 
હનુમાનજીને  ભોગ લગાવો - શનિવારે હનુમાનજીને ભોગ જરૂર લગાવો. તમારી ઈચ્છા મુજબ ભોગ લગાવી શકો છો. આ વાતનુ ધ્યાન રાખો કે ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓનો જ ભોગ લગાવી શકાય છે. 
 
ભગવાન રામના નામનુ સંકીર્તન કરો - હનુમાનજીને ખુશ કરવાનો સૌથી સહેલો અને સરળ ઉપાય છે ભગવાન રામનું નામ જપવુ.  જે વ્યક્તિ નિયમિતપણે ભગવાન રામનું નામ લે છે, તેના પર હનુમાનજી ખાસ કૃપા રહે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ જેમના પર હનુમાનજીની કૃપા રહે છે, એ વ્યક્તિના જીવનથી સંકટ હંમેશા હંમેશા મટે દૂર થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments