Webdunia - Bharat's app for daily news and videos

Install App

Amavasya 2020- સર્વપિતૃ અમાવસ્યા, આ 7 ઉપાયોથી થશે પિતરોની તૃપ્તિ

Webdunia
બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (18:00 IST)
શ્રાદ્ધ પક્ષમાં આ અમાવસ્યા ખૂબજ મહત્વપૂર્ણ હોય છે. આ દોવસ બધા જાણ-અજાણ પિતરો માટે શ્રાદ્ધ કરાય છે. પણ કેટલાક એવા સામાન્ય ઉપાય પણ છે જેને કરવાથી તમે તમારા પિતૃગણને સંતુષ્ટ કરી શકો છો. 
 
આવો જાણીએ છે કે પિતૃ મોક્ષ અમાવસ્યા વાળા દિવસે પિતરોની તૃપ્તિ માટે કયાં ઉપાય કરવા જોઈએ. 
 
1. પિતૃ મોક્ષ અમાવસ્યા વાળા દિવસે "કૂતપ -કાળ" વેળામાં પિતરો માટે ગાયને લીલી પાલક ખવડાવો. 
2. પિતૃ મોક્ષ અમાવસ્યાના દિવસે સવારે પીપળના ઝાડની નીચે પિતરો માટે ઘરનો બનેલું મિષ્ઠાન અને પીવા માટે શુદ્ધ જળની મટકી રાખીને ધૂપ દીપ આપો. 
3. પિતૃ મોક્ષ અમાવસ્યાના દિવસે કોઈ મંદિરમાં કે બ્રાહ્મણને આમાન્ય દાન જરૂર કરવું. 
4. પિતૃ મોક્ષ અમાવસ્યાના દિવસે સવારે તર્પણ જરૂર કરવું. 
5. પિતૃ મોક્ષ અમાવસ્યાના દિવસે તમારા પિતરો માટે ચાંદીનો દાન જરૂર કરવું. 
6. પિતૃ મોક્ષ અમાવસ્યાના દિવસે સૂર્યાસ્ત પછી ઘરની અગાશી પર દક્ષિણાભિમુખ થઈ તમારા પિતરો માટે તેલનો ચોમુખી દીવો રાખવું. 
7. પિત મોક્ષ અમાવસ્યા પર તમારા પિતરોની સામે જરૂરિયાતને યથાયોગ્ય દાન જરૂર આપો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mithun Rashi Girl Names- મિથુન રાશિ ક, છ,ઘ પરથી જાણો છોકરીના નવા નામ

Moong Sprouts Bhel- મગ સ્પ્રાઉટ્સ ભેળ

અનેક પ્રકારની હોય છે પેટની ચરબી, જાણો તમારા પેટ પર કયા પ્રકારની ચરબી થઈ રહી છે જમા અને તે કેવી રીતે ઘટાડવી

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

Buddha Purnima Wishes 2025: બુદ્ધ પૂર્ણિમા પર મિત્રો અને સંબંધીઓને આ સંદેશાથી આપો શુભકામનાઓ

Vaishakh Purnima 2025: વૈશાખ પૂર્ણિમાની રાત્રે આ 4 જગ્યાએ દીવા પ્રગટાવો, તમે દેવાથી મુક્ત થશો અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

આગળનો લેખ
Show comments