Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે સૂતી વખતે માથા પાસે ક્યારેય ન મુકવો આ સામાન

Webdunia
મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (17:33 IST)
શયનકક્ષનો જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રોમાં એક ખાસ સ્થાન  મળેલ  છે. કાલ પુરૂષ મુજબ બેડરૂમને કુંડળીના બારમા ભાવથી જોવાય છે. જ્યોતિષશાસ્ત્રમાં બારમા ભાવને નુકશાન, શૈય્યા સુખ, અનૈતિક સંબંધ અને રોગ સાથે  જોડીને જોવાયું છે. 
રાત્રે સૂતી વખતે માથાની પાસે કેટલીક વસ્તુઓ મૂકવાથી આરોગ્ય, ધન અને સાંસારિક સુખ પર નકારાત્મક પ્રભાવ પડે છે. આવો જાણીએ કયાં કારણથી બેડરૂમમાં સૂતા સમયે આ વસ્તુઓ ન  મૂકવી જોઈએ. 
 
* પાણીને માથા પર મૂકીને ન સૂવૂ જોઈએ એનાથી ચંદ્રમા પીડીત થાય છે અને માણસને મનોરોગ જેવી સમસ્યાઓ ઉભી થાય છે. 
 
* માથા પાસે પર્સ મૂકીને ન ઉંઘવું જોઈએ એનાથી બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધે છે. 
 

* સોના-ચાંદીના ઘરેણા માથા પાસે મૂકીને ન ઉંઘવું. એનાથી ભાગ્ય નબળું થાય છે. 
 
* લોખંડ સિવાય કોઈ બીજી ધાતુની ચાવી રાખવાથી ચોરીની શકયતા વધી જાય છે. 
* જૂતા-ચપ્પલ મૂકવાથી ખરાબ સ્વપન આવે છે.   
 
* નેલ કટર , બ્લેડ , કાતર વગેરે માથા પાસે મૂકીને ન સૂવૂં. એનાથી પુરૂષાર્થમાં કમી આવે છે અને પૌરૂષ શક્તિનો નાશ થાય છે. 
 

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments