Webdunia - Bharat's app for daily news and videos

Install App

Remedies of Turmeric: ગુરૂવારે કરો હળદરના આ ઉપાય, જીવનના દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

Webdunia
ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (00:16 IST)
Remedies of Turmeric: હળદર જેનો પ્રયોગ અમે દરરોજ ખાવા-પીવા મસાલાના રૂપમાં કરે છે. તે એક મસાલાની સાથે સાથે ઔષધિ તો છે જ સાથે તેનો હિંદુ ધર્મમાં પણ ખાસ મહત્વ છે. હિ%દુ ધર્મમાં હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુઅ અને બૃહસ્પતિ ગ્રહથી ગણાય છે. ભારયીય જ્યોતિષના મુજબ બૃહસ્પતિ દેવનો રંગ પીળો 
 
ગણાઉઅ છે. તેથી તેમના પૂજનમાં હળદર અને પીળા રંગની વસ્તુઓનો પ્રયોગ કરાય છે. બૃહસ્પતિ ગ્રહનો સંબંધ શુભતાથી છે તેથી કોઈ પણ્સ શુભ કે માંગળિક કાર્યમાં હળદરનો જરૂર પ્રયોગ કરાય છે. આવો જાણીએ હળદરના કેટલાક એવા ઉપાય જેમાં બૃહસ્પતિ વાર કે ગુરૂવારે કરવુ જોઈએ. આવુ કરવાથી ન માત્ર બૃહસ્પતિ ગ્રહ સંબંધી દોષ દૂર હોય છે પણ જીવનમાં શુભતાનો સંચાર હોય છે. 
 
1. ગુરૂવારે પૂજનમાં કાંડા કે ગરદન પર હળદરનો નાનુ ચાંદલો કરી લેવુ જોઈએ. આવું કરવાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત હોય છે અને કાર્યમાં સફળતા મળે છે.
 
2. ગુરૂવારે ભગવાન વિષ્ણુનો પૂજન કર્યા પછી માથા પર હળદરનો તિલક જરૂર લગાવો. આવુ કરવાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત હોય છે અને  પરિણીત જીવન પણ મધુર હોય છે. 
 
3. ઘરની બહાર દીવાલ પર અને મુખ્યદ્વાર પર હળદરની રેખા બનાવવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ નહી હોય છેૢ 
 
4. ગુરૂવારના દિવસે સ્નાનના પાણીમાં ચપટી હળદર નાખી નહાવુ જોઈએ. આવુ કરવાથી દિવસ શુભ રહેછે અને નોકરી ક્ષેત્રમાં સફળતા મળે છે. 
 
5. જો ઘરમાં બાળકોને ખરાબ સપના આવતા હોય તો હળદરની ગાંઠ પર નાડાછડી બાંધી માથાની પાસે રાખીને સુવો જોઈએ. આવું કરવાથી ખરાબ સપના નહી આવે છે.
 
6. ભોજનમાં હળદરનો પ્રયોગ કરવાથી જીવનમાં સંપન્નાતા આવે છે અને આરોગ્યની પ્રાપ્તિ હોય છે. 
 
7. ઈંટરવ્યૂહ કે પરીક્ષા આપવાથી પહેલા રૂમાલમાં એક ચપટી હળદર નાખી જવુ જોઈએ. આવુ કરવાથી તમારુ આત્મવિશ્વાસ વધતો રહે છે અને જરૂર સફળતા મળે છે.   

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

આગળનો લેખ
Show comments