Webdunia - Bharat's app for daily news and videos

Install App

મખમલી બેડ પર મળે છે ભક્તોથી રાધેમાં

Webdunia
સોમવાર, 11 સપ્ટેમ્બર 2017 (17:09 IST)
ઘણા દિવસોથી ચર્ચામાં ચાલી રહી રાધેમાં પોતાને દેવીના સ્વરૂપ જણાવતી રાધેમાંને મુંબઈ પોલીસે પૂછપરછ માટે સમન જારી કરી દીધા છે .  14 અગસ્તના દિવસે રાધેમાંથી પૂછપરછ કરાશે . 
 
રાધેમાં ભક્તોથી જે રૂમમાં મળે છે એ ખાસ સુવિધાઓથી પરિપૂર્ણ છે. જે રૂમમાં રાધેમાં  ભક્તોથી મળે છે ત્યાં લાલ રંગના બેડ છે. ત્યાંના પડદા પણ લાલ રંગના છે. અને એ રૂમમાં બધી લકજરી સુખ-સુવિધાઓ છે. 
 
એ રૂમમાં ફેંસી લાઈટ , એસી , મખમલી બેડ એ બધી લકજરી સુવિધાઓ છે. એના રૂમમાં બેડ ઉપર દુર્ગામાતાની તસ્વીર છે જેના નીચે બેસી રાધેમાં ભક્તો ને દર્શા આપે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભગવાન શિવથી પ્રેરિત બાળકીના સુંદર નામ

ગ્રીન ટી માત્ર વજન ઘટાડવામાં જ નહીં, પણ દાંત અને અન્ય ઓરગન માટે પણ છે લાભકારી

Birthday Special Dishes- 4 સ્વાદિષ્ટ વસ્તુઓ તૈયાર કરો.

પિતાનો સાથ કેમ હોય છે જીવનનો સૌથી મોટો સહારો? ફાધર્સ ડે પર ખાસ

Miss You Father's Day Messages - મિસ યુ ફાધર્સ ડે સંદેશાઓ (Miss You Father's Day Messages in Gujarati)

વધુ જુઓ..

નવીનતમ

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

આગળનો લેખ
Show comments