Webdunia - Bharat's app for daily news and videos

Install App

મખમલી બેડ પર મળે છે ભક્તોથી રાધેમાં

Webdunia
સોમવાર, 11 સપ્ટેમ્બર 2017 (17:09 IST)
ઘણા દિવસોથી ચર્ચામાં ચાલી રહી રાધેમાં પોતાને દેવીના સ્વરૂપ જણાવતી રાધેમાંને મુંબઈ પોલીસે પૂછપરછ માટે સમન જારી કરી દીધા છે .  14 અગસ્તના દિવસે રાધેમાંથી પૂછપરછ કરાશે . 
 
રાધેમાં ભક્તોથી જે રૂમમાં મળે છે એ ખાસ સુવિધાઓથી પરિપૂર્ણ છે. જે રૂમમાં રાધેમાં  ભક્તોથી મળે છે ત્યાં લાલ રંગના બેડ છે. ત્યાંના પડદા પણ લાલ રંગના છે. અને એ રૂમમાં બધી લકજરી સુખ-સુવિધાઓ છે. 
 
એ રૂમમાં ફેંસી લાઈટ , એસી , મખમલી બેડ એ બધી લકજરી સુવિધાઓ છે. એના રૂમમાં બેડ ઉપર દુર્ગામાતાની તસ્વીર છે જેના નીચે બેસી રાધેમાં ભક્તો ને દર્શા આપે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments