Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 નવેમ્બર સુધી ન કરવું આ કામ, લાગી રહ્યું છે પંચક, આ 5 કામ કરવાથી બચવું

Webdunia
મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (12:26 IST)
ધનિષ્ઠાનો ઉતરાર્ધ, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી આ 5 નક્ષત્રને પંચક કહે છે. પંચક્નો અર્થ જ પાંચનો સમૂહ છે. સરળ શબ્દોમાં આ જ રીતે સમજી શકાય છે જે જ્યાર સુધી કુંભ અને મીનમાં ચંદ્રમા રહે છે ત્યારસુધીનો સમય પંચક કહેવાય છે. તેને ક્યાંક્યાં પર ઘનિષ્ઠા પંચક નામથી પણ ઓળખાય છે. પંચકમાં પાંચ કાર્ય કરવાથી સર્વથા વર્જિત ગણાય છે. 
તેમાં દક્ષિણ દિશાની યાત્રા 
ઈધણ એકત્ર કરવું 
શવનો અંતિમ સંસ્કાર 
ઘરની ધાબાનો નિર્માણ 
ખાટલા બનવાના શુભ નહી ગણાય છે. 
 
તમને જણાવી દે કે 12 જુલાઈ થી 17 જુલાઈ 2017 સુધી પંચક લાગી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ નક્ષત્ર સમયમાં તેમાંથી કોઈ પણ કાર્ય કરવા પર અને ઉપરોક્ત કાર્યને પાંચ વાર ફરીથી કરવું પડી શકે છે. પંચકમાં કર્જ ઉતારવું, દાન આપવું, પૂજા પાઠ કરવું પણ સારું નહી ગણાય છે. 
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે  subscribeનો લાલ બટન દબાવો અને 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments