Webdunia - Bharat's app for daily news and videos

Install App

પદ્મિની એકાદશીના શાસ્ત્રોમાં ખાસ મહત્વ છે.

Webdunia
રવિવાર, 27 સપ્ટેમ્બર 2020 (06:57 IST)
અધિક માસની શુક્લ પક્ષની એકાદશીને કમલા એકાદશીના રૂપમાં ઓળખાય છે. કમલા એકાદશીને પદ્મિની પણ કહેવાય છે. કમલા એકાદશીના  શાસ્ત્રોમાં ખાસ મહત્વ છે. 
 
કારણ કે આ એકાદશી ત્રણ વર્ષમાં એક વાર આવે છે. આ મહીના(અધિકમાસ) કમલા એકાદશી  છે. કમલા એકાદશીના દિવસે શિવ પાર્વતી અને વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરવાનો વિધાન છે. 
 
કમલા એકાદશીના દિવસે દાનનો પણ ખાસ મહત્વ છે. આ દિવસે જરૂરિયાત ને તલ વસ્ત્ર, ધન, ફળ અને મિઠાઈ વગેરેનો દાન કરવું જોઈએ. જે લોકો વ્રત નહી પણ કરતા હોય એ પણ આ વસ્તુઓનો દાન કરવાથી પણ વ્રતનો ફળ મળી જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ વાળને રીંસ કરો

જો તમને સાંધાનો દુખાવો, થાક અને નબળાઈની સમસ્યા છે તો તમારા શરીરમાં આ વિટામિનની છે કમી

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: શિવલિંગ પર લવિંગની જોડી શા માટે ચઢાવવી જોઈએ, જાણો તેની પાછળ શું છે માન્યતા?

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

આગળનો લેખ
Show comments