Webdunia - Bharat's app for daily news and videos

Install App

29 ડિસેમ્બરે ગુરુ પુષ્ય યોગ સાથે બની રહ્યો છે અદભુત સંયોગ, આ કામ કરવાથી વધે છે ધન-ધાન્ય

Webdunia
ગુરુવાર, 28 ડિસેમ્બર 2023 (08:51 IST)
Guru Pushya Nakshtra - પુષ્ય યોગ દર મહિને આવે છે. એપ્રિલ મહિનામાં આવતા પુષ્ય નક્ષત્ર ગુરુવારે આવશે, તેથી તેને ગુરુ પુષ્ય નક્ષત્ર કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલી કોઈપણ વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગી રહે છે.
 
આ વખતે ગુરુ પુષ્ય નક્ષત્રનો સંયોગ 29 ડિસેમ્બરે, 2023ના રોજ શુક્રવાર રાત 01.05 મિનિટ પર શરુઆત .
ગુરુ પુષ્ય નક્ષત્ર સમાપ્ત - 30 ડિસેમ્બર 2023 શનિવાર સવારે 03.10 મિનિટ પર સમાપન.
 
આ દિવસે તમે આ શુભ કાર્ય કરી શકો છો
આ દિવસે નવા ઘરનો પાયો નાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.નવી દુકાન કે ઓફિસનું ઉદ્ઘાટન.આ દિવસે સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ રહેશે.નવું વાહન ખરીદવું શુભ માનવામાં આવે છે.આ દિવસે નવું મકાન ખરીદવું અને તે ઘરમાં શિફ્ટ થવું શુભ હોય છે.આ દિવસે મહત્વનો સોદો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.પરંતુ આ દિવસે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઉપર જણાવેલ તમામ કાર્યો માટે આ દિવસ ખૂબ જ શુભ છે, પરંતુ આ દિવસે લગ્ન ન કરો, આ દિવસ લગ્ન માટે શુભ નથી. તમે પણ આ ગુરુ પુષ્ય અમૃત યોગ પર તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો.
 
પુષ્ય નક્ષત્રના દિવસે દાન કરવું અક્ષયતૃતીયાની સમાન ફળદાયી માનવામાં આવ્યું છે. આ દિવસે સત્તૂ, ગોળ, ચણા, ઘી, પાણીથી ભરેલ ઘડામાં ગોળ નાખીને દાન કરવું જોઈએ.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments