Webdunia - Bharat's app for daily news and videos

Install App

એકાદશી પર ઘરના આ ખૂણામાં બનાવો હળદરથી સાથિયો, દૂર થશે બધા રોગ

Webdunia
શુક્રવાર, 4 નવેમ્બર 2022 (15:08 IST)
marriage Upay- 4 નવેમ્બર 2022 શુક્રવારના દિવસે દેવ ઉઠની એકાદશી વરત રક આ દિવસે દેવ નિદ્રાથી જાગી જાય છે અને બધા પ્રકારના માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે. ખાસ કરીને લગ્ન સંબંધી લાર્ય શરૂ થઈ જાય છે. જો તમારા લગ્નના યોગ નથી બની રહ્યા છે તો દેવ ઉઠની એકાદશી પર માત્ર એક જ પાય કરશો તો લગ્નમાં આવી રહી મુશ્કેલીઓ દૂર થશે. 
 
1. વ્રત રાખવાથી બને છે યોગ - દેવ ઉઠની એકાદશીના દિવસે શાલિગ્રામનો તુલસીજીની સાથે લગ્ન કરાય છે. તે પછી લગ્ન કાર્ય શરૂ થઈ જાય છે. આ વિધિથી વ્રત રાખવાથી લગ્નમાં આવી રહી રૂકાવટ રૂર થઈને લગ્નના યોગ બને છે. 
 
2. તરત લગ્નના ઉપાય- તમે ઈચ્છો તો આ દિવસે પીળા કે લાલ કપડા પહેરીને શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવો અને તેને ચંદન લગાવો. તે પછી તેમની પીળા આસન પર બેસાડીને તમારા હાથથી તુલસી અર્પિત કરવી અને તેમનાથી તમારા લગ્નની મનોકામના બોલવી. તે પ્રસન્ન થઈને તરત લગ્નના યોગ બનાવશે. 
 
2. હળદરથી સાથિઓ બનાવો 
એકાદશીના દિવસે ઘરના ઉત્તર કે ઈશાન દિશાની દીવાલ પર હળદરથી સાથિયો બનાવો અને તેના પર થોડા ચોખા રાખો. પરિણીત જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે પૂજા કરતા સમયે હળદરથી સાથિયો બનાવવો જોઈએ. બધા પ્રકારની સામાન્ય અ પૂજા કે હવનમાં કંકુ રોલીથી સાથિયો બનાવાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments