Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 દિસંબર સુધી કરો આ ઉપાય , વિશ્વમાં સિતારોની જેમ ચમકશે નામ

Webdunia
બુધવાર, 16 નવેમ્બર 2016 (17:17 IST)
કાલથી એટલેકે 15 નવંબરથે અગહન માસ કે માર્ગશીર્ષ મહીનો શરૂ થઈ ગયું છે. જે 13 દિસંબર સુધી ચાલાશે. શાસ્ત્રો મુજબ આ માહ ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. શ્રામદભાગવત પોતે તેમના મુખરાવિંદ કહે છે કે માર્ગશીર્ષ માહ તેમનો જ સ્વરૂપ છે. જ્યોતિષ શાસ્ત્રોનો માનવું  છે કે જો કોઈ જાતક એક માહ સુધી દરરોજ ભગવાન બાળ રૂપ  (લડ્ડૂ ગોપાલ) ને રાશિ મુજબ ભોગ લગાવશો તો દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે અને વિશ્વમાં સિતરાની જેમ ચમકશે નામ. જો તમારા ઘરમાં લડ્ડૂ ગોપાલ કે બાળ ગોપાલ નહી હોય તો ભગવાનના બીજા રૂપને પણ ભોગ લગાવી શકે છે. ઘર કે મંદિર કયાં પર પણ ભોગ અર્પિત કરી શકાય છે. જરૂરત છે તો માત્ર શ્રદ્ધા ભાવ અને પ્રેમની. ત્યારે તો ભગવાન ભક્તો દ્વારા આપેલ જૂઠા બેર અને કેળાના છાલ પણ પ્રેમ સાથે ગ્રહણ કરી લે છે. 
મેષ - બેસન કે બૂંદીના લાડૂ અને દાડમ 
 
વૃષભ- રસગુલ્લા
 
મિથુન- કાજૂની મિઠાઈ
 
કર્ક - માવાની બરફી અને નારિયેળ 
 
સિંહ- ગોળ અને બેળ 
કન્યા- તુલસા પાન અને નાશપાતી કે લીલા રંગનો કોઈ પણ ફળ 
 
તુલા- સફરજન 
 
વૃશ્ચિક- ગોળની રેવડી
 
ધનુ - બેસનની બરફી અને બેસનથી બનેલી કોઈ પણ મિઠાઈ 
 
મકર- ગુલાબ જામુન અને કાળા અંગૂર 
 
કુંભ- ચૉકલેટી રંગની બરફી અને ચીકૂ 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

વધુ જુઓ..

નવીનતમ

Nautapa 2025- નૌતપા દરમિયાન આ ખાસ દીવો પ્રગટાવો, 9 દિવસમાં તમારું ભાગ્ય મજબૂત બનશે

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

આગળનો લેખ
Show comments