Webdunia - Bharat's app for daily news and videos

Install App

Margashirsha Month: માગશર મહીનામાં ભગવાન શ્રી કૃષ્ણને લગાવો આ વસ્તુઓનો ભોગ, પ્રસન્ન થઈ પૂર્ણ કરશે દરેક મનોકામના

Webdunia
મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (14:37 IST)
Margashirsha Month 2023: માગશર મહીના દરેક વર્ષ નવેમ્બર કે ડિસેમ્બર મહીનામાં શરૂ થઈ જાય છે. હિંદુ પંચાગના મુજબ આ મહીના ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત હોય છે તેથી આ મહીના શ્રીકૃષ્ણની પૂજા અર્ચના કરાય છે. 
 
માખણ મિસરી 
માખણ મિસરી (Makhan Mishri) ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ પ્રિય પ્રસાદ છે. તેથી જો તમે શ્રી કૃષ્ણને માખણ મિસરીનો ભોગ લગાવીએ છે તો તેનાથી તો તમે જલ્દી અને ખૂબ પ્રસન્ન થાય છે જેને તેમનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
 
પંચામૃત
પંચામૃત (Panchamrit) હિંદુ ધર્મમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી કોઈપણ હિંદુ પૂજા પંચામૃત વિના અધૂરી માનવામાં આવે છે. તેથી શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે પૂજા અર્પણમાં પંચામૃતનો સમાવેશ કરવો જોઈએ. જો તમે માઘશર મહિનામાં શ્રી કૃષ્ણને પંચામૃત અર્પણ કરો છો, તો તમારા જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવે છે.
 
પંજીરી 
 ધાણાની પંજરી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય છે. જ્યોતિષમાં ધાણાને ધનનું પ્રતિક માનવામાં આવે છે. તેથી, જો ભગવાન શ્રી કૃષ્ણને ધાણા પંજીરી અર્પણ કરો છો, તો તે તમારી આર્થિક સમસ્યાઓ દૂર કરે છે અને ઘરની તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે.
 
Edited BY-Monica sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments