Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારના સમયે દીવો પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખો આ 5 વાતો, મળશે મનપસંદ જીવનસાથી અને ધન

Webdunia
મંગળવાર, 1 મે 2018 (00:33 IST)
સવારની પૂજાને સૌથી વધુ શુભ ફળ આપનારી માનવામાં આવી છે. સવારના સમયે કરવામાં આવેલી પૂજા પછી દિવસની શરૂઆત કરવી ખૂબ સારી માનવામાં આવે છે. 
 
આવો નિયમ કોઈ એક ધર્મમાં પણ બધા ધર્મોમા છે. જો સવાર સવારે દરેક કોઈ પોતાના ઈશ્વર, અલ્લાહ, વાહેગુરૂ કે જીજસને યાદ કરે છે કે તેમના દર્શન કરે છે તો માનવામાં આવે છે કે તેનો આખો દિવસ ખુશી ખુશી વીતે છે. 
 
હવે વાત કરીએ હિન્દુ ધર્મની. તેમા બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવુ અને સવારના સમયે મંદિરમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. પણ દીવો પ્રગટાવવાના કેટલાક નિયમ છે.  જેના મુજબ જ કાર્ય કરવુ સંપૂર્ણ માનવામાં આવે છે. 
 
- જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડિત છો અને તમારા દ્વારા ઉપયોગમાં લેવાયેલી કોઈપણ દવાની અસર થઈ રહી નથી તો સવારના સમયે સૂર્ય દેવ કે પછી સૂર્યની તસ્વીર સામે દીવો પ્રગટાવો. 
 
- જો તમે મનપસંદ જીવનસાથી મેળવવા ઈચ્છો છો તો રાધા કૃષ્ણની જોડીવાળી ફોટો સામે દીવો પ્રગટાવો. 
 
- જો તમને હંમેશા ભય લાગે છેકે પછી ભયાનક સપના આવે છે તો હનુમાનજીના પંચમુખી સ્વરૂપ કે ચિત્રપટ સામે દીવો પ્રગટાવો. 
 
- જો બિઝનેસમાં સતત ખોટ થઈ રહી છે કે પછી વેપારમાં કોઈ કારણે પૈસા ફંસાય છે તો કુબેરના ચિત્રપટ સામે દીવો પ્રગટાવો. 
 
- શનિવારના દિવસે સરસવનુ તેલ  કે દીવો અને ગુરૂવારના દિવસે ઘી અને અન્ય દિવસે તલના તેલનો દીવો પ્રગટાવો. જો શક્ય ન હોય તો જે હાજર છે તેનો જ દીવો પ્રગટાવો.. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments