Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારના સમયે દીવો પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખો આ 5 વાતો, મળશે મનપસંદ જીવનસાથી અને ધન

Webdunia
મંગળવાર, 1 મે 2018 (00:33 IST)
સવારની પૂજાને સૌથી વધુ શુભ ફળ આપનારી માનવામાં આવી છે. સવારના સમયે કરવામાં આવેલી પૂજા પછી દિવસની શરૂઆત કરવી ખૂબ સારી માનવામાં આવે છે. 
 
આવો નિયમ કોઈ એક ધર્મમાં પણ બધા ધર્મોમા છે. જો સવાર સવારે દરેક કોઈ પોતાના ઈશ્વર, અલ્લાહ, વાહેગુરૂ કે જીજસને યાદ કરે છે કે તેમના દર્શન કરે છે તો માનવામાં આવે છે કે તેનો આખો દિવસ ખુશી ખુશી વીતે છે. 
 
હવે વાત કરીએ હિન્દુ ધર્મની. તેમા બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવુ અને સવારના સમયે મંદિરમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. પણ દીવો પ્રગટાવવાના કેટલાક નિયમ છે.  જેના મુજબ જ કાર્ય કરવુ સંપૂર્ણ માનવામાં આવે છે. 
 
- જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડિત છો અને તમારા દ્વારા ઉપયોગમાં લેવાયેલી કોઈપણ દવાની અસર થઈ રહી નથી તો સવારના સમયે સૂર્ય દેવ કે પછી સૂર્યની તસ્વીર સામે દીવો પ્રગટાવો. 
 
- જો તમે મનપસંદ જીવનસાથી મેળવવા ઈચ્છો છો તો રાધા કૃષ્ણની જોડીવાળી ફોટો સામે દીવો પ્રગટાવો. 
 
- જો તમને હંમેશા ભય લાગે છેકે પછી ભયાનક સપના આવે છે તો હનુમાનજીના પંચમુખી સ્વરૂપ કે ચિત્રપટ સામે દીવો પ્રગટાવો. 
 
- જો બિઝનેસમાં સતત ખોટ થઈ રહી છે કે પછી વેપારમાં કોઈ કારણે પૈસા ફંસાય છે તો કુબેરના ચિત્રપટ સામે દીવો પ્રગટાવો. 
 
- શનિવારના દિવસે સરસવનુ તેલ  કે દીવો અને ગુરૂવારના દિવસે ઘી અને અન્ય દિવસે તલના તેલનો દીવો પ્રગટાવો. જો શક્ય ન હોય તો જે હાજર છે તેનો જ દીવો પ્રગટાવો.. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments