Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિન્દુ ધર્મ - તમે જાણો છો કે શુભ કાર્યમાં અક્ષત(ચોખા)નો ઉપયોગ કેમ કરવામાં આવે છે

Webdunia
શુક્રવાર, 30 માર્ચ 2018 (11:18 IST)
ઘરના અન્ન ભંડારથી લઈને દરેક શુભ કાર્યમં અક્ષત મતલબ ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. અક્ષતનો અર્થ થાય છે જેનુ ક્યારેય અહિત ન થાય તેને કોઈ પણ પ્રકારનુ અહિત ન થાય. 
 
પૂજામાં પ્રયોગ થનારા ચોખાને મૂળ રૂપે અક્ષત કહેવામાં આવે છે. તેમા તૂટેલા ચોખાનો ક્યારેય પ્રયોગ નથી કરવામાં આવતો. હિન્દુ ધર્મમાં તેને સંપૂર્ણતા અને સમૃદ્ધિનુ પ્રતીક માનવામાં આવે છે. 
 
ચોખા ક્યારેય પણ એંઠા નથી હોતા કારણ કે તે ધાનની અંદર બંધ હોય છે. તેથી તે ભગવાનને અર્પિત કરવામાં આવે છે અને 
 
તિલક લગાવતી વખતે કંકુ સાથે મિક્સ કરીને માથા પર લગાવવામાં આવે છે. 
 
એવુ કહેવામાં આવે છે કે લગ્ન સમયે યુવતીની વિદાય થાય છે ત્યારે તેના નીકળતી વખતે તેના નકારાત્મક શક્તિઓ તેનાથી દૂર રહે. 
 
આ ઉપરાંત અ સંપન્નતાનુ પણ પ્રતીક માનવામાં અવે છે. યુવતી જતી વખતે પણ પોતાના હાથથી ચોખા ફેંકે છે. તેનાથી ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી અને ધનની કમી રહેતી નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments