Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kharmas 2024- કમુરતામા માંગલિક કાર્ય પર લાગશે બ્રેક, 2025 સુધી જોવી પડશે રાહ

Webdunia
સોમવાર, 16 ડિસેમ્બર 2024 (09:16 IST)
Kharmas 2024  - કમુરતા દરમિયાન વિવાહ, મુંડન વગેરે કાર્યો પર બ્રેક લાગી જાય છે. આ દરમિયાન આ વસ્તુઓ ટાળવી જોઈએ  જેમ કે લગ્ન, ગૃહસ્થાન અથવા જમીનની ખરીદી વગેરે. 16 ડિસેમ્બરથી ખરમાસ એટલે કે કમુરતા શરૂ થઇ રહ્યાં છે, જે નવા વર્ષે 15 જાન્યુઆરી 2025 સુધી ચાલશે
 
1. આ સમયે લગ્ન પર પ્રતિબંધ છે. જો આ સમયે લગ્ન કરવામાં આવે છે, તો ન તો ભાવનાત્મક આનંદ મળશે અને ન શારીરિક આનંદ. પતિ-પત્ની વચ્ચે અણબનાવ થશે અને ઘરમાં સુખ-શાંતિ રહેશે નહીં. જો 
 
તમારે લગ્ન કરવા માંગતા હોય તો મહિનાની શરૂઆત પહેલાં જ કરો.
2. નવો ધંધો કે નવું કાર્ય શરૂ ન કરો. મલમાસમાં નવો ધંધો શરૂ કરવો આર્થિક મુશ્કેલીઓને જન્મ આપે છે. તેથી નવું કાર્ય, નવી નોકરી અથવા મોટું રોકાણ કરવાનું ટાળો.
3.  અન્ય મંગળ કાર્ય જેમ કે કર્ણવેધ અને મુંડન જેવા કામો પણ નિષિદ્ધ માનવામાં આવે છે, કારણ કે આ સમયગાળામાં કરવામાં આવેલા કામ સંબંધોને બગાડવાની શક્યતા વધારે છે.
4. આ સમયે, નવા મકાનનું નિર્માણ અને સંપત્તિની ખરીદી પર પ્રતિબંધ છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવતા આવા શુભ કાર્યમાં અવરોધો ઉભા થાય છે અને ઘરમાં સુખ-શાંતિ જાળવવી પણ મુશ્કેલ છે. 
 
જો તમારે ઘર ખરીદવું હોય અથવા કોઈ સંપત્તિ ખરીદવી હોય, તો મહિનાના આગમન પહેલાં તેને ખરીદો.
5. અધિકમાસમાં ભૌતિક જીવન સંબંધિત કામ કરવાનું પ્રતિબંધિત છે. આ સિવાય માંગલિક કાર્ય કરવાની પણ મનાઈ છે. જો કે, પૂર્વનિર્ધારિત કાર્યો પૂર્ણ થઈ શકે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

જો તમે પહેલીવાર માતા બની રહ્યા છો, તો જાણો શું કરવું અને શું ન કરવું

કોલેસ્ટ્રોલ વધવા પાછળના કારણો શું છે? જાણો અને આજથી તમારી લાઈફસ્ટાઈલમાં કરો આ ફેરફાર

Food to Control Cholesterol - કોલેસ્ટ્રોલ વધે તો આ વસ્તુઓનો તમારા ડાયેટમાં કરો સમાવેશ

ઉપવાસ માટે બનાવો સ્વાદિષ્ટ ‘ગ્રીન સાબુદાણા વડા’, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી

વધુ જુઓ..

નવીનતમ

ક્યારે છે બોળ ચોથ કે બહુલા ચોથ, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 ઓગસ્ટ, 2026

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

આગળનો લેખ
Show comments