Webdunia - Bharat's app for daily news and videos

Install App

Karwa Chauth 2024 Wishes: આ સુંદર મેસેજ સાથે તમારા પાર્ટનરને આપો કરવા ચોથની શુભેચ્છા, સંબંધોમા ભળી જશે મીઠાશ

Webdunia
રવિવાર, 20 ઑક્ટોબર 2024 (07:28 IST)
happy karwa chauth
 
Karwa Chauth 2024 Wishes: આ વખતે કરવા ચોથનો તહેવાર 20 ઓક્ટોબર 2024, રવિવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જલા વ્રત (કરવા ચોથ વ્રત) કરે  છે અને ચંદ્રની પૂજા કર્યા પછી તેમના હાથનું પાણી પીને ઉપવાસ તોડે છે. આ પહેલા બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠીને અને સરગી ખાઈને કરવા ચોથનું વ્રત શરૂ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, કરવા ચોથની શરૂઆતને વધુ ખુશખુશાલ અને સુંદર બનાવવા માટે, તમે આ પ્રેમ સંદેશ (કરવા ચોથ મેસેજીસ),  કોટ્સ  અને તસવીરો તમારા જીવનસાથી સાથે શેર કરી શકો છો અને તેમને આ દિવસે અભિનંદન આપી શકો છો.

happy karwa chauth
1. કરવા ચોથનું વ્રત છે ખૂબ જ ખાસ ,
તમારો  અને તમારા પતિનો આ સંબંધ બની રહે ખાસ 
ઈશ્વરને આ જ અમારી દુઆ છે 
હેપ્પી કરવા ચોથ 
happy karwa chauth
2. કરવા ચોથનો ચાંદ લઈને આવ્યો 
તમાર  જીવનમાં પ્રેમ અને ખુશીઓનુ અજવાળુ 
કરવા ચોથની હાર્દિક શુભેચ્છા  
happy karwa chauth
3. કરવા ચોથનુ આ પવિત્ર  વ્રત 
તમારા સંબંધોમાં વધુ મીઠાશ અને વિશ્વાસ ભરી દે  
કરવા ચોથની અનેક શુભેચ્છા 
happy karwa chauth
 
 
 
5. આ કરવા ચોથ પર દુઆ છે અમારી 
સાત જન્મો સુધી બન્યો રહે તારો મારો સાથ 
કરવા ચોથની શુભકામનાઓ 
 

happy karwa chauth
6. કરવા ચોથનુ વ્રત 
લાવ્યો આપણા સંબંધોમાં વધુ પ્રેમ 
પ્રિયતમ સાથે ખુશીઓની છાયા રહે સદા 
કરવા ચોથ મુબારક 

happy karwa chauth
7. પતિની લાંબી વયનુ આ વ્રત છે 
પ્રેમનુ પ્રતિક છે કરવા ચોથનુ વ્રત 
કરવા ચોથની શુભકામનાઓ 
 
 
8. કરવા ચોથનુ વ્રત છે ખૂબ જ ખાસ 
દિલ સાથે જોડાયેલ છે તમારુ પ્રેમનુ આ બંધન 
Happyt Karva Chauth

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અથાણાના મસાલાનો ઉપયોગ આ વાનગીઓમાં કરો, સ્વાદ બમણો થશે

Child Story- કીડી અને ખડમાકડી

Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો

યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

વધુ જુઓ..

નવીનતમ

ભગવાન શિવના જન્મની પૌરાણિક કથા - જાણો ક્યારે, ક્યા અને કેવી રીતે પ્રકટ થયા શિવ

Mahashivratri -12 જ્યોતિર્લિંગ સાથે જોડાયેલ છે 12 ​​રાશિઓ, જાણો કયું જ્યોતિર્લિંગ કઈ રાશિનું છે

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

ગુરુવારે ભૂલથી પણ આ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને ધારદાર વસ્તુઓ ઘરે ન લાવો, પતિ-પત્નીએ બિલકુલ ન કરવું જોઈએ આ કામ!

Puja Ghar - ઘરના મંદિરમાં પૈસા રાખશો તો શું થશે?

આગળનો લેખ
Show comments