Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jaya Ekadashi - જયા એકાદશીના દિવસે કરી લો આ ઉપાય, લક્ષ્મી-નારાયણની કૃપા પ્રાપ્ત થશે

Webdunia
શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (06:40 IST)
હિન્દુ ધર્મમાં શ્રીકૃષ્ણએ આ જયા એકાદશીનુ મહત્વ બતાવતા જણાવ્યુ કે આ વ્રતના પ્રભાવથી વ્રતધારી બ્રહ્મ વગેરે પાપોથી મુક્ત થઈને મોક્ષને પ્રાપ્ત કરે છે.  આખો દિવસ વ્રત રાખવા  ઉપરાંત જાગરણ કરો. રાત્રિ વ્રત કરવુ શક્ય ન હોય તો ફળાહાર કરો.  બારસના દિવસે સવારે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી યોગ્ય દાન દક્ષિણા આપીને વિદાય આપો. પછી ખુદ ભોજન ગ્રહણ કરો. ધર્મ શાસ્ત્રો મુજબ જે જયા એકાદશીનુ વ્રત કરે છે તેને પિશાચ યોનિમાં જન્મ લેવો પડતો નથી. 
 
 ધાર્મિક માન્યતા છે કે એકાદશી વ્રત એ બધા ઉપવાસોમાં સૌથી કઠિન ઉપવાસ છે. આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિ મૃત્યુ પછી વૈકુંઠની પ્રાપ્તિ કરે છે. આ દિવસે નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે લક્ષ્મી-નારાયણની કૃપા મેળવવા માટે એકાદશીના દિવસે કરો આ ઉપાયો.
 
જયા એકાદશીના દિવસે કરો આ ઉપાય   (Jaya Ekadashi Upay)
 
-  ધાર્મિક માન્યતા છે કે એકાદશી પર તુલસીનો છોડ લગાવવો શુભ હોય છે. પરંતુ જો તમે તેને યોગ્ય દિશામાં રાખશો તો ફાયદો થશે. એવું કહેવાય છે કે મોક્ષદા એકાદશી પર તુલસીનો છોડ લગાવવો વિશેષ ફળદાયી છે.
 
-  આ દિવસે મેરીગોલ્ડ ફૂલનો છોડ લગાવવો પણ ફાયદાકારક છે. આ છોડને ઘરની ઉત્તર દિશામાં લગાવો.
 
-  ધાર્મિક ગ્રંથો અનુસાર, આમળાના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેથી જયા એકાદશીના દિવસે ઘરમાં આમળાનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે.
 
-  શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે તમારી ક્ષમતા અનુસાર ગરીબો અને જરૂરિયાતમંદોને દાન આપો.
 
-  જ્યોતિષના મતે એકાદશીના દિવસે ઘરમાં અથવા ઘરની છત પર પીળો ધ્વજ અવશ્ય લગાવવો જોઈએ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments