Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jaya Ekadashi 2024: જયા એકાદશી, જાણો તેની તિથિ, મુહુર્ત અને મહત્વ

Webdunia
મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (08:21 IST)
જયા એકાદશીનું વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ ભક્ત આ દિવસે ભક્તિભાવથી ઉપવાસ કરે છે અને પૂજા કરે છે તેને ભૂત-પ્રેત અને પિશાચ જેવી દુનિયામાં જવાથી રાહત મળે છે.
 
આ વર્ષે જયા એકાદશીનું વ્રત 21 ફેબ્રુઆરીએ છે. એકાદશી તિથિ 19 ફેબ્રુઆરીના રોજ સવારે 8:49 વાગ્યે શરૂ થશે અને 20 ફેબ્રુઆરીના રોજ સવારે 9:55 વાગ્યે સમાપ્ત થશે. જાણો જયા એકાદશીનું મહત્વ.
 
જયા એકાદશી 2024 તારીખ અને સમય
 
જયા એકાદશી- 20 ફેબ્રુઆરી 2024
જયા એકાદશી પારણ સમય - સવારે 06:55 થી 09:11 સુધી
પારણ તિથિ પર દ્વાદશી સમાપ્તિનો સમય - સવારે 11:27
એકાદશીની તારીખ શરૂ થાય છે - 19 ફેબ્રુઆરી 2024 સવારે 08:49 વાગ્યે
એકાદશીની તારીખ સમાપ્ત થાય છે - 20મી ફેબ્રુઆરી 2024 સવારે 09:55 વાગ્યે
 
જયા એકાદશીનું મહત્વ - વિજયા એકાદશીનુ જેવુ નામ છે ઠીક એ જ રીતે આ વ્રતનએ કરનારા સદૈવ બધા કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે. પ્રાચીન સમયમાં પણ રજા મહારાજા લોકો આ વિજયા એકાદશી વ્રતના પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી લેતા હતા. વિજય એકાદશીનુ મહત્વ પદ્મ પુરાણ અને સ્કન્દ પુરાણમાં જોવા મળે છે  એવી માન્યતા છે કે આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે. 
 
જયા એકાદશીનુ મહાત્મયને ફક્ત સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે.  આ ઉપરાંત વિજયા એકાદશીનુ વ્રત રાખવાથી મનુષ્યનુ આત્મબળ પણ વધે છે.  વિજયા એકાદશી વ્રત કરનારા વ્યક્તિના જીવનમાં શુભ કર્મોમાં વૃદ્ધિ કષ્ટોનો નાશ અને બધી મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે. એટલુ જ નહી જયા એકાદશી વ્રત જે કોઈ પણ સાચા મનથી રાખે છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા સદૈવ કાયમ રહે છે.  
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments