Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંગળવારે રાત પહેલા હનુમાનજીને ચઢાવો આ 7 વસ્તુઓ.. વધી શકે છે ઈનકમ

Webdunia
મંગળવાર, 24 એપ્રિલ 2018 (14:46 IST)
શ્રીરામચરિત માનસ મુજબ હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. આ જ કારણે દર મંગળવારે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે કળયુગમાં હનુમાનજીની પૂજાથી બધા દુખ દૂર થઈ શકે છે.  બજરંગ બલીની કૃપા મેળવવા માટે અનેક પ્રકારના ઉપાય બતાવાયા છે. તેને અપનાવતા ભક્તની બધી મનોકામનાઓ પૂરી થઈ શકે છે.  જાણો જ્યોતિષ મુજબ કંઈ કંઈ વસ્તુઓ મંગળવારે હનુમાનજીને ચઢાવવાથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થઈ શકે છે. 
 
1. સિંદૂર અને ચમેલીનુ તેલ - સિંદૂર અને ચમેલીના તેલથી જ હનુમાનજીનો શૃંગાર કરવામાં આવે છે. 
 
2. ગુલાબના ફૂલ - દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમને પુષ્પ હાર ચઢાવવો શ્રેષ્ઠ વિકલ્પ છે. 
 
3. પાન - હનુમાનજીને મીઠુ બનારસી પાણ્ણ પણ ચઢાવાય છે. પાનમાં લવિંગ પણ લગાવો. 
 
4. ધૂપદીપ - હનુમાનજી સામે ધૂપ-દીપ પ્રગટાવવાથી બધા દેવી-દેવતાઓની કૃપા શીધ્ર પ્રાપ્ત થઈ શકે છે. 
 
5. નારિયળ કોઈપણ પૂજન કર્મમાં નારિયળનુ વિશેષ સ્થાન છે.  આ જ કારણે હનુમાનજીને પણ નારિયળ વિશેષ રૂપે ચઢાવવુ જોઈએ. 
 
6. પાંચ પ્રકારના ફળ - પૂજામાં ફળ ચઢાવવાની વિશેષ પરંપરા છે. હનુમાનજીને દર મંગળવારે પાંચ મૌસમી ફળ ચઢાવવા જોઈએ. 
 
7. મીઠાઈ - હનુમાનજીને મીઠાઈ પણ અર્પિત કરવી જોઈએ. મીઠાઈ અર્પિત કરવાથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments