Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ સરળ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારી તિજોરી ભરી નાખશે

Goodess laxmi
, સોમવાર, 17 જૂન 2019 (13:52 IST)
દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો કંઈ પણ કરવા તૈયાર રહે છે. ઠીક એ જ રીતે લક્ષ્મીજીનુ પણ મહત્વ છે. માતા લક્ષ્મી ધનની દેવી માનવામાં આવે છે. તેમની કૃપા પ્રાપ્તિનુ ઈચ્છા દરેક વ્યક્તિના મનમાં રહે છે. જો એકવર મા લક્ષ્મીની કૃપા પોતાના ભક્ત પર થઈ જાય તો તેને ભવિષ્યમાં ક્યારેય પણ કંગાળીનો સામનો નથી કરવો પડતો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વટ પૂર્ણિમા વ્રત કેવી રીતે કરશો જાણો પૂજા વિધિ