Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંગળવારે હનુમાનજીને લાડુનો ભોગ લગાવવામાં આવે છે...

Webdunia
મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019 (09:07 IST)
તમે બજરંગબલીને ભોગના રૂપમાં તુલસીના પાન પણ ચઢાવી શકો છો. કહેવાય છે કે તુલસીના પાન હનુમાનજીને ચઢાવવાથી તેમની કૃપા વરસે છે. 
 
હિંદુ ધર્મમાં અઠવાડિયાના બધા દિવસ જુદા-જુદા દેવી દેવતાઓને સમર્પિત છે. તેના મુજબ મંગળાવારનો દિવસ હનુમાનજીને સર્મપિત કરાયું છે. તેથી મંગળવારે હનુમાનજીની પૂજા કરવાનો મહત્વ વધારે થઈ જાય છે. આ દિવસે બજરંગબલી એટલે કે હનુમાનજીના ભક્ત ખૂબ શ્રદ્ધાભાવથી તેમની પૂજા અર્ચના કરે છે. એવું કહેવાય છે કે જે ભક્ત ઉપર  હનુમાનજીની કૃપા હોય છે તે તેમના જીવનમાં કોઈ પણ રીતના કષ્ટનો સામનો કરવું નહી પડે છે.  આ બધું સિવાય કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતા સમયે તેમને ભોગ ચઢાવવાનો ખાસ મહત્વ છે. પણ શું તમે જાણો છો કે બજરંગબલીને કઈ વસ્તુઓનો ભોગ લગાવવું જોઈએ. જો નહી તો આજે અમે તમને તેના વિશે જણાવીશ 
 
એવી માન્યતા છે કે હનુમાનજીને લાડું ખૂબ પ્રિય છે. તેથી મંગળવારના દિવસે તેમની પૂજા કરતા સમયે તેમને ભોગના રૂપમાં લાડું ચઢાવવા જોઈએ. કહેવું છે કે લાડુનો ભોગ મેળવી હનુમાનજી ખૂબ પ્રસન્ન થાય છે અને તેમના ભકતની મનોકામના પૂરી કરે છે. તે સિવાય તમે બજરંગબલીને ભોગના રૂપમાં તુલસીના પાન પણ ચઢાવી શકે છે. કહેવાય છે કે તુલસીના પાન હનુમાનજીને ચઢાવવાથી તેમની કૃપા વરસે છે. 
 
હનુમાનજીને ભોગ ચઢાવવાનો એક પ્રસંગ પ્રસિદ્ધ છે. આ પ્રસંગ મુજબ એક વાર માતા સીતા હનુમાનને ભોજન કરાવતી હતી. હનુમનાજીને ખાતા-ખાતા સાંજ થઈ ગઈ પણ તેમનો પેટ નહી ભરાયું. તેનાથી સીતાજી ખૂબ પરેશાન થઈ અને રામજીથી તેમનો કારણ પૂછ્યું રામએ કીધું કે હનુમાનજીને તુલસીના બે પાન ખવડાવી દો. તેનો પેટ તરત ભરી જશે. સીતાએ એવું જ કર્યું અને હનુમાનજીનુ પેટ ભરી ગયું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments