Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guruwar na totke- બૃહસ્પતિ દેવ માટે ગુરૂવારે આ કામ કરવાથી જલ્દી બને છે ધનવાન

Webdunia
ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (00:57 IST)
ગુરૂવાર દેવોના ગુરૂ બૃહસ્પતિનુ વર્ચસ્વ સ્થાપિત છે. પોતાના ગુરૂના બતાવેલ માર્ગ પર ચાલીને દેવોએ અપાર ધન-સંપત્તિ પ્રાપ્ત કરી સ્વર્ગનુ સામ્રાજ્ય ભોગવ્યુ. ગુરૂવારનો દિવસ દેવ ગુરૂને ખૂબ પ્રિય છે. તેથી તમે પણ તેને પ્રસન્ન કરી ધનવાન બની શકો છો. ગુરૂવારના દિવસે કરો આ કામ તમારા જીવનની બધી પ્રતિકૂળ સ્થિતિયોનો થશે નાશ અને અનુકૂળતાની થશે શરૂઆત
 
સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરો. ન્હાવાની ડોલમાં એક ચપટી હળદર નાખી દો. પીળા વસ્ત્ર પહેરો. ૐ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરતા કેસરનુ તિલક લગાવો. હવે કેળાના વૃક્ષને જળ અર્પિત કરી સરસવના તેલનો દીપક અર્પિત કરી ગોળનો ભોગ લગાવો. ત્યા જ આસન પાથરીને બેસી જાવ અને વિષ્ણું સહસ્ત્રનામનો પાઠ કરો.
 
- શિવ મંદિરમાં જઈને તેમને બેસનના લાડુઓનો ભોગ લગાવો
 
- હળદરની માળાથી ૐ બૃં બૃહસ્પતયે નમ: મંત્રનો જાપ કરો.
 
- પીળી ગાંઠવાળી હળદરને પીળા દોરથી પિરોવીને ગળા અથવા હાથમાં ધારણ કરો.
 
- પીળી હળદર ખાવાથી ભોજનનો સ્વાદ તો વધે જ છે સાથે જ આ તમારી કિસ્મત પણ ચમકાવી શકે છે.
ગુરૂવારના દિવસે ભોજ્ય પદાર્થોમાં જરૂર કરો તેનો પ્રયોગ...
 
- લાલ રંગની ગાયને ગોળ ખવડાવો
- ગુરૂવારે બૃહસ્પતિ દેવનુ વ્રત કરવાથી ઘરમાં હંમેશા સુખ સંપત્તિ ભરપૂર રહે છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments