Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guruwar Astro Tips: ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરૂવારનો દિવસ છે ખાસ પણ ભૂલથી પણ કરો આ કામ

Webdunia
ગુરુવાર, 10 નવેમ્બર 2022 (09:26 IST)
What Not To Do On Thursday: દેવગુરૂ બૃહસ્પતિ અને ગુરુ વિશ્વના પલહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવામાં આવે છે અને સાચા હૃદય અને સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરાય, તો ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ દુ:ખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત પણ રાખવામાં આવે છે.
 
જ્યોતિષ શાસ્ત્રના મુજબ ગુરૂવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિ ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે. તેમના જીવનમાં કોઈ વસ્તુની કમી નથી હોય. જો તમે પણ ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો છો, તો આ દિવસે કેટલીક વાતોંની કાળજી રાખવી. આ દિવસે આ કાર્યને કરવાથી ભગવાન વિષ્ણુ ગુસ્સે થઈ જાય છે અને વ્યક્તિને તેમના ગુસ્સાનો સામનો કરવો પડે છે. 
 
ગુરુવારે ભૂલીને પણ આ કામ ન કરો
જ્યોતિષમાં આવા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેને પાલન કરવાથી ગુરુવારે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આ દિવસે ઘરની સફાઈ દરમિયાન ઘરમાંથી ભંગાર ન કાઢવો જોઈએ.
 
- એવું કહેવાય છે કે ગુરુવારે ઘરને ધોવું અને લૂછવું જોઈએ નહીં. આ દિવસે વાળ અને કપડા વગેરે ધોવાની પણ મનાઈ છે.
 
- એટલું જ નહીં આ દિવસે કોઈ પણ વસ્તુનું દાન ન કરવું જોઈએ.જ્યોતિષશાસ્ત્રમાં ગુરુવારે પીળા રંગની વસ્તુઓનું દાન કરવાની સલાહ આપવામાં આવે છે. આ દિવસે ગોળ, ચણા, ચણાની દાળ વગેરે વસ્તુઓનું દાન કરી શકાય છે.
 
- આ દિવસે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.
 
- ગુરુવારે કેળાના ઝાડનું વિશેષ મહત્વ છે. આ દિવસે કેળાના ઝાડને જળ અર્પણ કરવામાં આવે છે. તેથી આ દિવસે કેળા ખાવાને વર્જિત માનવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

World Malaria Day - મલેરિયા કેટલા દિવસમાં ઠીક થનારી બીમારી છે ?

Instant Ragi Idli Recipe- તમારા નાસ્તાને વધુ ખાસ બનાવો, ફક્ત 15 મિનિટમાં નરમ રાગી ઇડલી બનાવો

Relationship between Father-in-law and Daughter-in-law- સસરા અને પુત્રવધૂ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? એવો સંબંધ જે આદર અને પ્રેમથી ભરેલો હોય

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

વધુ જુઓ..

નવીનતમ

સીતા નવમી - રામદરબારની કરો પૂજા, સૌભાગ્ય અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિની કામનાથી કરવામાં આવે છે આ વ્રત

હનુમાન આરતી

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Garud Puran: 4 આદતો મૃત્યુ પછી બચાવશે યમલોકની યાતનાઓથી, ગરુડ પુરાણમાં છે આનું વર્ણન

આગળનો લેખ
Show comments