Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guru Pushya Nakshtra 2023: 12 વર્ષ પછી બનશે ગુરુ પુષ્ય નક્ષત્ર, આ વસ્તુઓના દાનથી થશે ગુરૂ દેવની કૃપા

Webdunia
બુધવાર, 26 એપ્રિલ 2023 (13:55 IST)
Guru Pushya Yog 2023: જયોતિષ શાસ્ત્રમાં બૃહસ્પતિ ગ્રહને ખૂબ વધારે મહત્વ આપવામાં આવે છે. નવગ્રહમાં તેણે ગુરૂની ઉપાધી આપી છે. બૃહસ્પતિને બધા ગ્રહોમાં સૌથી વધારે લાભકારી ગ્રહ ગણાયુ ચે. જો કુંડળીમાં આ શુભ સ્થાન પર હ્પ્ય તો જાતકને અપાર સમૃદ્ધિ જ્ઞાન અને સફળતા મળે છે. તેથી વ્યક્તિ પર ગુરૂ દેવની કૃપા હમેશા બની રહે છે. 27 એપ્રિલ ગુરૂવારના દિવસે ગુરૂ પુષ્ય નક્ષત્રના અદભુત યોગ બની રહ્યુ છે. 12 વર્ષ પછી ગુરૂના મેષ રાશિમાં આગમન થઈ રહ્યુ છે. અને તે પણ આ રાશિમાં ઉદય કરશે. 
 
મેષ રાશિમાં ગુરુનો ઉદય થવાથી ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ દિવસ ખૂબ જ શુભ રહેશે. આ સંયોગ 27 એપ્રિલે અક્ષય તૃતીયાની જેમ બની રહ્યો છે લાભદાયી રહેશે. જ્યોતિષમાં આ દિવસનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે કરવામાં આવેલા કેટલાક ઉપાયોથી ધન, સંપત્તિ, કીર્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તેના તેની સાથે કુંડળીમાં ગુરુની સ્થિતિ પણ મજબૂત બને છે. આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી તમને વિશેષ લાભ થશે.
Edited BY-Monica Sahu
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

ધરો આઠમ 2024 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

આગળનો લેખ
Show comments