Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gupt Navratri Upay 2023: નોકરી અને વેપારમાં પ્રમોશન અપાવે છે ગુપ્ત નવરાત્રીના આ ઉપાય જરૂર અજમાવો

Webdunia
રવિવાર, 18 જૂન 2023 (17:17 IST)
Ashadha Gupt Navratri 2023: 19 જૂનથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ નવ દિવસોમાં વિવિધ ઉપાયો દ્વારા માતાના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. 
 
અષાઢની ગુપ્ત નવરાત્રી આવતીકાલે એટલે કે 19મી જૂનથી શરૂ થઈ રહી છે અને 28મી જૂને સમાપ્ત થશે. ગુપ્ત નવરાત્રિને તંત્ર-મંત્રની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
 
નોકરી અને  વેપારમાં પ્રગતિ મેળવવા માટે ગુપ્ત નવરાત્રિની રાત્રે મા દુર્ગાની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ પછી નવ બતાશા લો અને દરેક બાતશે પર બે લવિંગ રાખો અને મા દુર્ગાને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આ ઝડપથી પ્રગતિનો માર્ગ ખોલે છે.
Edited By-Monica Sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments