Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશજીની આરતી સુખકર્તા દુઃખહર્તા - ગણપતિ ઉત્સવ દરમિયાન આ રીતે કરો ગણેશજીની સંધ્યા આરતી

Webdunia
શનિવાર, 20 ઑગસ્ટ 2022 (18:56 IST)
ગણેશ ચતુર્થી પૂજનનો આજે બીજો દિવસ છે. આવામાં ગણેશજીની સંધ્યા આરતી બધાએ કરવી જોઈએ. જેથી ઘર પરિવારમાં સુખ શાંતિ કાયમ રહે. શ્રી ગણેશજીને પાર્વતી માતાના દુલારા પણ કહેવામાં આવે છે. બાપ્પાને ગજાનંદ, એક દંત સહિત અનેક નામોથી પૂજવામાં આવે છે. આવામાં ગણેશજીની આરતી ગાવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો આવો જાણીએ કેવી રીતે કરવી જોઈએ સંધ્યા આરતી...
 
- સૌ પહેલા બાપ્પાની મૂર્તિને દૂર્વા ધૂપ અને ગંગાજળના છાંટા મારીને શુદ્ધ કરી લો. પછી ધૂપ દીપ અને કપૂર પ્રગટાવીને ભગવાન શ્રી ગણેશજીની આરતી ઉતારો. 
- એક વાતનુ ધ્યાન રાખો કે આરતી શરૂ કરતા પહેલા 3 વાર શંખ વગાડો. શંખ વગાડતી વખતે મોઢુ ઉપરની તરફ રાખો. શંખને ધીમા સ્વરમાં શરૂ કરતા ધીરે ધીરે અવાજ વધારો. 
- ગણેશજીની આરતી કરતી વખતે તાળી, ઘંટી અને સૂરને લયમાં રાખો. આ સાથે જ મંજીરા, તબલા ઘંટી, હારમોનિયમ જેવા યંત્ર પણ વગાદો. બાપ્પાની આરતી ગાતી વખતે શુદ્ધ ઉચ્ચારણ કરો. આરતી ન આવડે તો જોઈને ગાવ. 
 
 
ગણેશજીની સંધ્યા આરતી  સુખકર્તા દુઃખહર્તા 
 
 
સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી
 
નુરવી પુરવી પ્રેમ કૃપા જયાચી
 
સર્વાંગી સુંદર ઉટિ શેંદુરાચી
 
કંટી ઝળકે માળ મુક્તાફ્ળાંચી
 
 
જયદેવ જયદેવ જય મંગલમૂર્તી, હો શ્રી મંગલમૂર્તી
 
દર્શનમાત્રે મનકામના પૂરતી
 
જયદેવ જયદેવ
 
રત્નખચિત ફરા તુજ ગૌરીકુમરા
 
ચંદનાચી ઉટી કુમકુમકેશરા
 
હિરેજડિત મુકુટ શોભતો બરા
 
રુણઝુણતી નૂપુરે ચરણી ઘાગરિયા
 
જયદેવ જયદેવ જય મંગલમૂર્તી, હો શ્રી મંગલમૂર્તી
 
દર્શનમાત્રે મનકામના પૂરતી
 
જયદેવ જયદેવ
 
લંબોદર પીતાંબર ફણિવરબંધના
 
સરળ સોંડ વક્રતુંડ ત્રિનયના
 
દાસ રામાચા વાત પાહે સદના
 
સંકટી પાવાવે નિર્વાણી રક્ષાવે સુરવર વંદના
 
 
 
જયદેવ જયદેવ જય મંગલમૂર્તી, હો શ્રી મંગલમૂર્તી
 
દર્શનમાત્રે મનકામના પૂરતી
 
જયદેવ જયદેવ
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Smart TV Cleaning Mistakes: સ્માર્ટ ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ 5 ભૂલો, નહીં તો બગડી શકે છે પિક્ચર ક્વોલિટી

Pope Francis Funeral: શું મૃત્યુ બાદ પોપનું હૃદય કાઢવામાં આવશે, જાણો હવે શું થશે?

Child Story - તોફાની મરઘા અને સમડી

ગુજરાતી રેસીપી- મલાઈ સીખ

મીઠી અને ખાટી કેરીના પાપડ તરત જ તૈયાર થઈ જશે, આ રહી સરળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments