Webdunia - Bharat's app for daily news and videos

Install App

એકાદશી મંત્ર

વેબ દુનિયા ફીચર ટીમ
બુધવાર, 27 મે 2026 (08:22 IST)
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા અને વ્રતની સંપૂર્ણ સફળતા માટે "ૐ નમો ભગવતે વાસુદેવાય" મંત્રનો જાપ કરવો સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

ALSO READ: Purushottami Ekadashi 2026: આજે પુરુષોત્તમ એકાદશી પર ચૂપચાપ કરી લો આ ઉપાય, વિષ્ણુ અને લક્ષ્મીનાં મળશે આશીર્વાદ, આર્થિક તંગીથી મળશે મુક્તિ

મૂળ મંત્ર:

ૐ નમો ભગવતે વાસુદેવાયવિષ્ણુ

ગાયત્રી મંત્ર:

ૐ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત્।ક્ષમા

ALSO READ: Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

પ્રાર્થના મંત્ર:

અપરાધ સહસ્ત્રાણિ ક્રિયન્તેડહર્નિશં મયા। દાસોડયમિતિ માત્વા ક્ષમસ્વ પરમેશ્વર।।

તુલસી માતાનો મંત્ર (એકાદશી પર તુલસીની પૂજા કરવા માટે)

ઓમ શ્રી હ્રીં ઐં વૃંદાવન્ય સ્વાહા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાજમા કબાબ રેસીપી

ચોમાસામાં વધી જાય છે ડાયેરિયાનું સંકટ, જાણો આ દરમિયાન શું ખાવું જોઈએ ?

ઉતાવળમાં કે ફક્ત લાગણીશીલ બનીને ન લેશો નિર્ણય, જીવનસાથી પસંદ કરતા પહેલા જાણી લો ચાણક્યનાં 4 જરૂરી નિયમ

WHO ની ચેતાવણી - દુનિયાની 92% વસ્તી પર કેંસરનો ભય મંડરાય રહ્યો છે, 2050 સુધી 66% વધશે કેસ

વિશ્વ વસ્તી દિવસ નિબંધ

વધુ જુઓ..

નવીનતમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments