Webdunia - Bharat's app for daily news and videos

Install App

એકાદશીના દિવસે ગ્રહણ ન કરવી આ વસ્તુઓ

Webdunia
સોમવાર, 8 માર્ચ 2021 (15:43 IST)
એકાદશીના વ્રત કરનારને દશમીના દિવસથી આ વસ્તુઓનો ત્યાગ કરવું જોઈએ. 
 
1. કાંસાના વાસણમાં ભોજન કરવું. 
 
2. માંસ
 
3. મસૂરની દાળ
 
4. ચણાનુ શાક ,
 
5. કોદંઝ શાક
 
6. મધુ (મધ)
 
7. બીજાનું અનાજ 
 
8. બીજી વખત ભોજન કરવું
 
9. સ્ત્રી પ્રસંગ
 
10. વ્રતના દિવસે જુગાર ન રમવું 
 
11. આ વ્રતમાં મીઠું, તેલ કે અનાજ વર્જિત  છે.
 
12. તે દિવસે ક્રોધ, મિથ્ય ભાષણનું ત્યાગ કરવું
 
13. એકાદશીના દિવસે પાન ખાવાનું, દાંતણ કરવું, બીજાની નિંદા કરવી અને  ચાણી કરવી અને પાપી માણસો સાથે વાતચીત કરવાનું મૂકવું જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments