Webdunia - Bharat's app for daily news and videos

Install App

એકાદશીના દિવસે ગ્રહણ ન કરવી આ વસ્તુઓ

Webdunia
સોમવાર, 8 માર્ચ 2021 (15:43 IST)
એકાદશીના વ્રત કરનારને દશમીના દિવસથી આ વસ્તુઓનો ત્યાગ કરવું જોઈએ. 
 
1. કાંસાના વાસણમાં ભોજન કરવું. 
 
2. માંસ
 
3. મસૂરની દાળ
 
4. ચણાનુ શાક ,
 
5. કોદંઝ શાક
 
6. મધુ (મધ)
 
7. બીજાનું અનાજ 
 
8. બીજી વખત ભોજન કરવું
 
9. સ્ત્રી પ્રસંગ
 
10. વ્રતના દિવસે જુગાર ન રમવું 
 
11. આ વ્રતમાં મીઠું, તેલ કે અનાજ વર્જિત  છે.
 
12. તે દિવસે ક્રોધ, મિથ્ય ભાષણનું ત્યાગ કરવું
 
13. એકાદશીના દિવસે પાન ખાવાનું, દાંતણ કરવું, બીજાની નિંદા કરવી અને  ચાણી કરવી અને પાપી માણસો સાથે વાતચીત કરવાનું મૂકવું જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

ચાઈનીઝ દહીં ઈડલી ચાટ રેસીપી

Child story - ચાર મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

Bada Mangal 2025: પહેલા મોટા મંગળ પર, આ વિધિ અને નિયમ સાથે બજરંગબલીની પૂજા કરો

આગળનો લેખ
Show comments