Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો શુક્રવારે ન કરો આ 3 કામ

Webdunia
શુક્રવાર, 19 ઑક્ટોબર 2018 (10:38 IST)
દરેક ઈચ્છે છે કે તેમનુ ઘર પરિવારમાં પૈસાની બરકત રહે અને ઘરમાં કોઈ વસ્તુની કમી ન રહે.  આવામાં મા લક્ષ્મીને પ્રસન્ન રાખવી ખૂબ જરૂરી છે. જો મા લક્ષ્મી સિસાએ જાય તો કેટલી પણ મહેનત કરી લો પૈસા કમાવવામાં પરેશાની આવે છે સાથે જ પાસે પૈસા ટકતા નથી. આવામાં કિસ્મત તો ખરાબ થઈ જશે સાથે જ તમારા પરિવારના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. 
 
હિન્દુ ધર્મ મુજબ શુક્રવારનો દિવસ લક્ષ્મીજીને સમર્પિત છે. તેથી શુક્રવારે આ કામ ક્યારેય ન કરો 
 
1. પૂજા કરવુ ભૂલી જવુ 
 
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો સૌથી સહેલો ઉપાય છે દરેક શુક્રવરે માતાની પૂજા જરૂર કરો. આવુ કરવાથી ધનની વૃધિ થશે . જો અજાણતા જ તમે શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવાનુ ભૂલી જશો તો લક્ષ્મી નારાજ થઈ શકે છે.  જો  તમે આવુ નહી કરો તો મુસીબતો વધશે અને દુર્ભાગ્ય માથે આવશે. સંપત્તિનો અભાવ થશે. 
 
2. ઘરની મહિલાઓનુ અપમાન - ઘરમાં વહુ કે પુત્રીઓનુ સન્માન નથી થતુ એ ઘરમાં લક્ષ્મી ટકતી નથી. તેથી શાસ્ત્રોમાં બતાવ્યુ છેકે વહુ અને પુત્રીઓ સાક્ષાત લક્ષ્મીનુ રૂપ હોય છે તેથી ઘરની સ્ત્રીઓનુ ક્યારેય અપમાન ન કરો કે ન થવા દો. 
 
જે ઘરમાં મહિલાઓ પર હિંસા થાય છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેતી નથી. તેમનુ સન્માન કરવાથી મા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે. 
 
3. ગાળો બોલવી કે લડાઈ ઝગડો - ઘરમાં જેટલી  સકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે લક્ષ્મી એટલી જ પ્રસન્ન રહે છે. જે ઘરમાં લડાઈ ઝગડો અને ગાળો અપશબ્દોનો ઉપયોગ થાય છે ત્યાથી લક્ષ્મી તરત જ દૂર થઈ જાય છે અને ફરી આવતી નથી.  નકારાત્મક ઉર્જાથી બચવા માટે ઘરમાં શાંતિનુ વાતાવરણ રાખો. બની શકે તેટલુ શુક્રવારે લડાઈ ઝગડો કરવાથી બચો. આવુ કરવાથી ઘરનુ વાતાવરણ પોઝીટિવ રહેશે અને લક્ષ્મી તમારા ઘરે જરૂર પધારશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments