Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ વિધિથી પ્રગટાવો એક દીવો, Personal અને professional સમસ્યાઓ થશે દૂર

Webdunia
ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (08:44 IST)
દૈનિક જીવનની સમસ્યાઓથી મુક્તિ મેળવવા વ્યક્તિ દરેક શક્ય પ્રયાસ કરે છે. અનેકવાર તે પોતાની પરેશાનીઓથી એટલા કંટાળી જાય છે કે ખોટા હાથમાં પડીને તેઓ પોતાનો આજ જ નહી પણ ભવિષ્યને પણ અંધકારથી ભરી લે છે. તમારી સાથે પણ કશુ ખોટુ થઈ થઈ રહ્યુ છે જેને ઠીક કરવાનો તમે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છો પણ તેમાંથી બહાર નથી આવી શકતા તો આ વિધિથી રોજ એક દિવો પ્રગટાવો.  દુકાન પર ગ્રાહક નથી આવતા કે ખરીદારીમાં દિવસો દિવસ કપાત થઈ રહી છે. તો ઘરે બેસેલા ગણેશજી અને કાર્યસ્થળ પર ઉભા ગણપતિજીને સ્થાપિત કરો. ગણેશજીના બંને પગ જમીનને સ્પર્શ કરતા હોવા જોઈએ. તેનાથી કાર્યમા સ્થિરતાનો સમાવેશ થાય છે. જો તમારો વ્યવસાય બંધ થવાના કગાર પર છે તો 108 લાડુ 108 દુર્વા સાથે ગણેશજીનો અભિષેક કરાવો. રોજ ગણેશજી સામે દીવો પ્રગટાવો.. 
 
રોગોથી પરેશાન છો કે કોઈ દવા અસર નથી કરી રહી તો રોજ ઘરતીના સાક્ષાત દેવ સૂર્ય નારાયણની સામે તે તેમના ફોટા અથવા પ્રતિમા સામે દીવો અર્પિત કરો. અસાધ્ય અને કઠિન બીમારીઓથી મુક્તિ મળી જશે. 
 
- શ્રીરાધાકૃષ્ણના પવિત્ર અને પાવન પ્રેમ જેવા ઉદાહરણ આજ સુધી ન તો કોઈ થયા છે કે ન તો હોઈ શકે છે.  મનભાવન જીવનસાથીની શોધ કરી રહ્યા છો પણ દરેક વખતે વાત બનતા બનતા રહી જાય છે તો યુગલ સરકાર સામે દીવો પ્રગટાવો. 
 
- અજાણ્યો ભય અથવા ખરાબ સપનાનો ડર સતાવે છે તો હનુમાનજીનુ પંચમુખી સ્વરૂપ તમારા રૂમમાં સ્થાપિત કરો. રોજ તેમની સામે દીવો પ્રગટાવો. 
 
- વેપારમાં ધન સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા આવી રહી છે કે પૈસા ક્યાય ફંસાય ગયા છે તો ધનના દેવ કુબરની આગળ દીવો પ્રગટાવો. કુબેર દેવનુ ચિત્ર અથવા સ્વરૂપ ઉત્તર દિશામાં સ્થાપિત કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમને સાંધાનો દુખાવો, થાક અને નબળાઈની સમસ્યા છે તો તમારા શરીરમાં આ વિટામિનની છે કમી

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: શિવલિંગ પર લવિંગની જોડી શા માટે ચઢાવવી જોઈએ, જાણો તેની પાછળ શું છે માન્યતા?

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

આગળનો લેખ
Show comments