Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહિલાઓ રાત્રે સૂતા પહેલા જરૂર કરે આ કામ, સવારે લક્ષ્મી આવશે તમારે દ્વાર

Webdunia
ગુરુવાર, 26 ડિસેમ્બર 2019 (16:32 IST)
ભારતીય ઘરોમાં કેટલીક પરંપરાઓ છે જેનું  પાલન આપણા વડીલો કરતા આવી રહ્યા છે. પણ ધીમે-ધીમે આધુનિકતાના ચક્કરમાં નવી પેઢી આ પરંપરાઓથી દૂર થતી જાય છે.  તેથી જ  તો આજકાલ ઘરોમાં પ્રેમ લાગણી અને ધન રહ્યુ નથી.  પહેલા એક કમાવતો હતો આખું પરિવારનું ભરણ પોષણ થતુ હતુ.  પણ આજકાલ લગભગ  બધા કમાવે છે તોય પણ ઘરમાં કોઈ ન કોઈ વસ્તુનો  અભાવ રહે છે. 
 
જે ઘરમાં મહિલાઓ રાત્રે સૂતા પહેલા આ કામ કરે છે ત્યાં સવારે લક્ષ્મી ચોક્કસ આવે છે. 

 
* ઘરમાં વૈભવ , સંપન્નતા અને ખુશહાલી માટે રાત્રે સૂતા પહેલા વાસણ ધોઈને રસોડાને સાફ કરીને સૂવુ  જોઈએ. 
* મુખ્યદ્વાર પાસે કચરાનો ડબ્બો રાખવાથી પાડોશીઓ સાથે  સંબંધો ખરાબ થાય છે અને લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. 

* સૂર્યાસ્ત સમયે જો કોઈ બહારનો માણસ તમારી પાસે  દૂધ કે દહીં માગે તો ન આપવું જોઈએ આનાથી લક્ષ્મી ઘરમાંથી બહાર નીકળી જાય છે.  
*સાવરણીને દક્ષિણ પશ્ચિમ દિશામાં સંતાડીને મુકો. 
 
* સૂતા પહેલા વાળ ન ખોલવા.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે દારૂ પીઓ છો? જે લોકો આલ્કોહોલનું સેવન કરે છે તેમણે આ 3 સપ્લિમેન્ટ્સ જરૂર લેવા જોઈએ

Dragon Chicken recipe- ડ્રેગન ચિકન અદ્ભુત વાનગી, સ્વાદ એવો છે કે દરેક વ્યક્તિ રેસિપી પૂછશે

Child Story Donkey in the lion's skin- સિંહની ચામડીમાં ગધેડો:

જૂના માટલા આ રીતે સાફ કરવાથી પાણી રહેશે ઠંડુ

Rose Mawa Kulfi Recipe: ઉનાળામાં બનાવો મસ્ત રોઝ કુલ્ફી, અહીં શીખો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments