Webdunia - Bharat's app for daily news and videos

Install App

Devshayani Ekadashi - દેવશયની એકાદશી પર ન કરવા જોઈએ આ 9 કામ

Webdunia
શુક્રવાર, 5 જુલાઈ 2019 (10:10 IST)
આષાઢ માસની દેવશયની એકાદશીનું વ્રત બધાને કરવું જોઈએ. આ વ્રત પરલોકમાં મુક્તિ આપતું ગણાય છે. 
 
આ કથાને વાંચતા અને સાંભળતા માણસને સમસ્ત પાપ નાશને પ્રાપ્ત થઈ જાય છે અને  આ દિવસે નિમ્ન વસ્તુઓના ત્યાગ કરવાથી માણસને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
* સૌભાગ્ય માટે મીઠા તેલ 
* સ્વર્ગની પ્રાપ્તિ માટે પુષ્પાદિનું ભોગ નું 
* પ્રભુ શયનના દિવસોમાં બધા પ્રકારના માંગલિક કાર્ય જ્યાં સુધી હોય ન કરવું. 

* કોઈ પણ રીતની શારીરિક અને માનસિક , વાચિક અને ભાવનાત્મક હિંસાથી પરહેજ કરવું. 
* શત્રુનાશાદિ માટે કડવું તેલ નું . 
* માંસ , મધ અને બીજુંનું આપેલ દહીં -ભાત વગેરેનું ભોજન ન કરવું , મૂળા પટોલ અને રીંગણા વગેરે નું પણ ત્યાગ કરવું જોઈએ. 

* પલંગ પર ઉંઘવું , પત્નીનું  સાથ કરવું , ઝૂઠ બોલવું .  
* મધુર સ્વર માટે ગોળ નું
* દીર્ધાયુ અને પુત્ર -પૌત્રાદીની પ્રાપ્તિ માટે તેલનું. 







 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments