Webdunia - Bharat's app for daily news and videos

Install App

Devshayani Ekadashi - દેવશયની એકાદશી પર ન કરવા જોઈએ આ 9 કામ

Webdunia
શુક્રવાર, 5 જુલાઈ 2019 (10:10 IST)
આષાઢ માસની દેવશયની એકાદશીનું વ્રત બધાને કરવું જોઈએ. આ વ્રત પરલોકમાં મુક્તિ આપતું ગણાય છે. 
 
આ કથાને વાંચતા અને સાંભળતા માણસને સમસ્ત પાપ નાશને પ્રાપ્ત થઈ જાય છે અને  આ દિવસે નિમ્ન વસ્તુઓના ત્યાગ કરવાથી માણસને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
* સૌભાગ્ય માટે મીઠા તેલ 
* સ્વર્ગની પ્રાપ્તિ માટે પુષ્પાદિનું ભોગ નું 
* પ્રભુ શયનના દિવસોમાં બધા પ્રકારના માંગલિક કાર્ય જ્યાં સુધી હોય ન કરવું. 

* કોઈ પણ રીતની શારીરિક અને માનસિક , વાચિક અને ભાવનાત્મક હિંસાથી પરહેજ કરવું. 
* શત્રુનાશાદિ માટે કડવું તેલ નું . 
* માંસ , મધ અને બીજુંનું આપેલ દહીં -ભાત વગેરેનું ભોજન ન કરવું , મૂળા પટોલ અને રીંગણા વગેરે નું પણ ત્યાગ કરવું જોઈએ. 

* પલંગ પર ઉંઘવું , પત્નીનું  સાથ કરવું , ઝૂઠ બોલવું .  
* મધુર સ્વર માટે ગોળ નું
* દીર્ધાયુ અને પુત્ર -પૌત્રાદીની પ્રાપ્તિ માટે તેલનું. 







 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments