Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો દશામાં વ્રતની સરળ વિધિ

Webdunia
રવિવાર, 11 માર્ચ 2018 (10:50 IST)
જીવનમાં આવતી પ્રતિકૂળ પરિસ્થિતિને અનૂકૂળ બનાવવા માટે ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની દશમી તિથિને દશામાંનો વ્રતનો વિધાન છે.
 
* સૌભાગ્યશાળી સ્ત્રીઓ, હોળીના દસમા દિવસ આ વ્રત તેમના પતિના લાંબા જીવન માટે આ ઉપવાસ રાખે છે. 
 
* આ દિવસે પીપળની પૂજા કરવામાં આવે છે.
 
* સુહાગિન સ્ત્રીઓ તેમના ઘરની સ્થિતિ સુધારવા માટે આ વ્રત કરે છે. 
 
* આ દિવસે, કાચા સૂતરના દોરાની 10 તાર લઈ તેમાં 10 ગાંઠ લગાવી પીપળની પૂજા કરે છે.
 
* આ દોરાની પૂજા કર્યા પછી, વાર્તા સાંભળે છે.
 
* સુહાગિન સ્ત્રીઓ પૂજા પછી પૂજા સ્થળ પર રાજા નલ-દમાયાંનીની વાર્તા સાંભળે છે.
 
* આ ઉપવાસમાં એક જ પ્રકારનો અન્ન ગ્રહણ કરાય છે.
 
* ખોરાક મીઠું ન હોવો જોઈએ.
 
* વિશેષ કરીને ખોરાકમાં ઘઉંનો ઉપયોગ કરવો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments