Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો દશામાં વ્રતની સરળ વિધિ

Webdunia
રવિવાર, 11 માર્ચ 2018 (10:50 IST)
જીવનમાં આવતી પ્રતિકૂળ પરિસ્થિતિને અનૂકૂળ બનાવવા માટે ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની દશમી તિથિને દશામાંનો વ્રતનો વિધાન છે.
 
* સૌભાગ્યશાળી સ્ત્રીઓ, હોળીના દસમા દિવસ આ વ્રત તેમના પતિના લાંબા જીવન માટે આ ઉપવાસ રાખે છે. 
 
* આ દિવસે પીપળની પૂજા કરવામાં આવે છે.
 
* સુહાગિન સ્ત્રીઓ તેમના ઘરની સ્થિતિ સુધારવા માટે આ વ્રત કરે છે. 
 
* આ દિવસે, કાચા સૂતરના દોરાની 10 તાર લઈ તેમાં 10 ગાંઠ લગાવી પીપળની પૂજા કરે છે.
 
* આ દોરાની પૂજા કર્યા પછી, વાર્તા સાંભળે છે.
 
* સુહાગિન સ્ત્રીઓ પૂજા પછી પૂજા સ્થળ પર રાજા નલ-દમાયાંનીની વાર્તા સાંભળે છે.
 
* આ ઉપવાસમાં એક જ પ્રકારનો અન્ન ગ્રહણ કરાય છે.
 
* ખોરાક મીઠું ન હોવો જોઈએ.
 
* વિશેષ કરીને ખોરાકમાં ઘઉંનો ઉપયોગ કરવો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

જો તમે 30 દિવસ સુધી એક ચમચી પલાળેલા મેથીના દાણા ખાવાથી શું થાય ? જાણો હેલ્થ પર કેવો થશે જાદુ

વધેલી રોટલીથી એટલો સ્વાદિષ્ટ નાસ્તો બનાવો કે તમારા મહેમાનો રેસીપી માંગશે.

વધુ જુઓ..

નવીનતમ

ગંગા સપ્તમીની દંતકથા

Ganga Mata Aarti- ગંગા મૈયા ની આરતી

Ganga Saptami Upay: ગંગા સપ્તમીનાં દિવસે કરો આ સહેલો ઉપાય, ચમકી જશે કિસ્મત, અને ઘરે આવશે સુખ અને સમૃદ્ધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 એપ્રિલ

Ganga Saptami 2026 ગંગા સપ્તમી ધન પ્રાપ્તિ અને રોજગારમાં પ્રોગ્રેસ માટે કરો આ વિશેષ ઉપાય

આગળનો લેખ
Show comments