Webdunia - Bharat's app for daily news and videos

Install App

દર્શ અમાવસ્યા - આ દિવસે ચંદ્રમાની પૂજા કરવાથી મળશે સમૃદ્ધિ

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2019 (10:31 IST)
હિન્દુ શાસ્ત્રો મુજબ દર્શ અમાવસ્યા  પર ચંદ્ર સંપૂર્ણ રીતે ગાયબ રહે છે. એવુ કહેવાય છે કે સુખ સમુદ્ધિ અને પરિવારના ઉદ્ધારની કામના માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે.  આ વખતે 6 માર્ચના રોજ દર્શ અમાવસ્યા છે. આ દિવસે પૂર્વજોની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જે લોકો આ દિવસે સાચા મનથી પ્રાર્થના કરે છે. ચંદ્ર દેવ તેમની પ્રાર્થના જરૂર સાંભળે છે. આ દિવસે ચંદ્ર દર્શન અને ઉપવાસ કરનારા લોકો આધ્યાત્મિક સંવેદનશીલતા પ્રાપ્ત કરી શકે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments