Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરતીના સમયે કરો લવિંગનો આ ઉપાય, બનવા માંડશે બધા બગડેલા કામ

Webdunia
સોમવાર, 4 જાન્યુઆરી 2021 (09:37 IST)
પૂજાના અંતમા આરતી કરવામાં આવે છે. જ્યોતિષનુ માનીએ તો પૂજાના અંતમા આરતી એટલા માટે કરવામાં આવે છે જેથી ભગવાન પાસે પૂજા દરમિયાન દરેક ભૂલ માટે ક્ષમા માંગી શકાય. આજે અમે તમને બતાવી રહ્યા છીએ એક એવો ઉપાય જેના દ્વારા તમારા બધા બગડેલા કામ બનવા માંડશે.  આ માટે તમારે પૂજાના સમયે લવિંગનો એક નાનકડો ઉપાય કરવાનો છે. જાણો શુ છે આ ઉપાય 
 
પૂજા-પાઠમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને લવિંગનો નવરાત્રિમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. પણ આરતીના સમયે જો તમે લવિંગના આ ઉપાય કરી લેશો તો જ્યોતિષ મુજબ તમારી અનેક પરેશાનીઓનું સમાધાન આપમેળે જ થઈ જશે. આ માટે તમને આરતીના સમયે આરતીના દિવામાં બે  લવિંગ નાખવાની છે અને ત્યારબાદ આરતી કરવાની છે.  જ્યોતિષ મુજબ આ નાનકડો ઉપાય તમને જીવનમાં બધી ખુશીઓ લાવી શકાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments