Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chhath Puja 2022: નહાય ખાયની સાથે છઠ પૂજા આજથી શરૂ, જાણો ખરના અને અર્ધ્યનો સમય

Webdunia
શુક્રવાર, 28 ઑક્ટોબર 2022 (13:03 IST)
केलवा जे फरेले घवद से उहे पर सुगा मंडराय, मारबउ रे सुगवा धनुष से, कांच ही बांस के बन बहंगिया बहंगी लचकत जाय.. જેવા લોક આસ્થાના ગીતની સાથે નાખ્યો આજથી નહાય-ખાયની સાથે શરૂ થઈ ગયો. જ્યોતિષાચાર્યના મુજબ કાર્તિક મહીનાની ચતુર્થી તિથિ પર નહાય ખાય હોય છે. છઠ પર્વ પર સંતાનની સુખ-સમૃદ્ધિ અએ દીર્ઘાયુની કામના માટે સૂર્યદેવ અને છઠી મૈયાની સ્તુતિ કરાશે. લોકો સ્નાન કરી નવા કપડા ધારણ કરી પૂજા પછી ચણા, દાળ, કોળુંનુ શાકનુ સેવન કરશે. 
 
છઠ, લોક આસ્થાનો મહાન તહેવાર, કારતક શુક્લ પક્ષની છઠ્ઠના દિવસે ઉજવવામાં આવે છે. છઠ એ ચાર દિવસનો તહેવાર છે જે મુખ્યત્વે બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં 
 
ઉજવવામાં આવે છે. મહિલાઓ સૂર્યદેવની પૂજા કરીને ત્રણ દિવસ ઉપવાસ કરે છે. તહેવારનો ત્રીજો દિવસ મુખ્ય છઠ પૂજા છે.
 
આજથી શરૂ થયેલ છઠ મહાપર્વના હેઠણ કાલે શનિવારે ખરના થશે. મહિલાઓ દિવસભર નિર્જલા વ્રત રાખશે. સાંજે ખરના પૂજન કરશે. ચૂલ્હા પર ગોળની ખીર બનાવીને પ્રસાદ ગ્રહણ કરશે. ઠેકુઆનો પ્રસાદ કુળ દેવતા અને છઠ મઈયાને અર્પિત કરાશે. ઘરમાં છઠ મઈયાનો અખંડ દીપ પ્રગટાવીને મનોકામના કરશે. માન્યતા છે કે ખરના પછીથી જ છઠી મઈયાનો ઘરમાં આગમન હોય છે. 30 ઓક્ટોબરે સંગમ અને ગંગા યમુનાના જુદા-જુદા ઘાટ પર વ્રતી લોકો ડૂબતા સૂર્યને અર્ધ્ય આપશે. આ ક્રમમાં 31 ઓક્ટોબરે ઉગતા સૂર્યને અર્ધ્ય આપવાની સાથે વ્રતનો પારણ થશે. પર્વને લઈને ઘરમાં ઉત્સાહ છે. પૂજન સામગ્રીની સાફ-સફાઈ અને પ્રસાદ બનાવવાની તૈયારી પૂરી થઈ ગઈ છે. 
 
ઉપવાસ, પૂજા દિવસ અને સમય
મુખ્ય તિથિઓ અને મુહૂર્ત
સૂર્ય ષષ્ઠી વ્રત 28 ઓક્ટોબરથી શરૂ થાય છે, શુક્રવારના રોજ સ્નાન કરો.
- સૂર્ય ષષ્ટિ વ્રત બીજા દિવસે (ઘરણા) 29 ઓક્ટોબર શનિવાર.
- 30મી ઓક્ટોબર, રવિવારના રોજ મુખ્ય ઉપવાસ. સૂર્યાસ્તનો સમય 0534 કલાકે. આ દિવસે સાંજના અર્ઘ્યથી અસ્તાચલગામી સૂર્ય ભગવાનનો સમય સાંજના 529 થી 539 છે.
- 31 ઓક્ટોબરે સૂર્યોદય 6:29 વાગ્યે. તો સવારે 06:27 થી 06:34 સુધી અર્ઘ્ય અને પરણ પ્રસાદ લીધા પછી.

29 ઓક્ટોબરને ખરના અને સૂર્ય દેવને લાગશે ભોગ 
 
છઠ મહાપર્વની શરૂઆત 28 ઓક્ટોબરને નહાય ખાયથી થઈ રહી છે. આ દિવસે મહિલાઓ સ્નાન કરીને નવી સાડીઓ પહેરીને ભગવાન સૂર્યની પૂજા કરે છે. આ દિવસે કોળુનુ શાક ખાઈઈ છે. બીજા દિવસે એટલે કે 29 ઓક્ટોબરને ખરના છે. આ દિવસે સૂર્યાસ્ત પછી ગોળ, દૂધ વાળી ખીર અને રોટલીએ બનાવીએ છે. ખરનાના દિવસે મહિલાઓ સૂર્યદેવને ભોગ લગાવીને પ્રસાદ ગ્રહણ કરે છે. પછી મહિલાઓના 36 કલાકનો નિર્જલા વ્રત શરૂ થઈ જાય છે. 
 
30ને અસ્તાચલગામી સૂર્યને અર્ધ્ય 
સૂર્યછઠ વ્રત 30 ઓક્ટોબરે રવિવારે થશે. સાંજે ડૂબતા સૂર્યને અર્ધ્યનો સમય સાંજે 5.34 વાગ્યે છે. આ દિવસે ડૂબતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે. પૂજા સમાપ્ત કાર્તિક શુક્લ પક્ષની સપ્તમીના દિવસે સૂર્યોદય પછી થાય છે. સપ્તમી 31ને છે. આ દિવસે સૂર્યને અર્ધ્ય આપીને વ્રતનો સમાપન થશે. 
 
પરંપરામાં પવિત્રતાનુ ખાસ ધ્યાન 
છઠની દરેક પરંપરામાં પવિત્રતાનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ ત્યારે જ વ્રતનો પૂર્ણ ફળ મળે છે. નહાય ખાયના દિવસે વ્રત પૂર્ણ શુદ્ધતાથી ઘરની સફાઈ કરવી. વ્રતીઓના પવિત્ર નદી કે તળાવમાં સ્નાનનો વિધાન છે. ભોજન બનાવતા સમયે કોઈ ઝૂઠી વસ્તુનો ઉપયોગ ન થાય. વ્રતીની સાથે ઘરમા રહેતા સભ્યોને પણ શુદ્ધતાનો પૂર્ણ ધ્યાન રાખવુ જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

આગળનો લેખ
Show comments