Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chandra Grahan 2018 : ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓ ધ્યાનમાં રાખે આ 5 વાતો

Webdunia
ગુરુવાર, 26 જુલાઈ 2018 (16:01 IST)
સદીનું સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ અને વર્ષનુ બીજુ ચંદ્રગ્રહણ 27 જુલાઈના રોજ પડી રહ્યુ છે. આ ગ્રહણ 27 જુલાઈની રાત્રે 22.54 વાગ્યે શરૂ થશે અને 28 જુલાઈના રોજ 3.49 વાગ્યે સમાપ્ત થશે.  પણ ચંદ્રગ્રહણને કોઈપણ પોતાની ઉઘાડી આંખથી જોઈ શકે છે.  કારણ કે આ દરમિયાન કોઈપણ પ્રકારની હાનિકારક કિરણો નથી નીકળતી. 
 
લોક માન્યતા છે કે ગ્રહણના સમયે વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આવામાં ગર્ભવતી મહિલાઓને વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.  જેથી કોખમાં ઉછરી રહેલા શિશુ પર કોઈ નકારાત્મક પ્રભાવ ન પડે. 
 
ચંદ્રગ્રહણનો સૂતક કાળ - 
 
27 જુલાઈના રોજ ગ્રહણ શરૂ થતા પહેલા બપોરે 02:54 વાગ્યાથી 28 જુલાઈ રાત્રે 03:49 વાગ્યા સુધીના સમયના રોજ સૂતક કાળ છે. 
 
ધ્યાન રાખો આ 5 વાતો 
 
1. ગ્રહણ પહેલા અને ગ્રહણ પછી ગર્ભવતી મહિલાઓએ સ્નાન કરવુ જોઈએ. માન્યતા છે કે આવુ કરવાથી સૂતકની અસર ખતમ થઈ જાય છે. 
 
2. ગ્રહણ સમયે ગર્ભવતી સ્ત્રીઓએ ઘરની બહાર ન નીકળવુ. 
 
3. ગ્રહણના સમયે ખાવુ પીવુ પણ અશુભ માનવામાં આવે છે. આવા સૂતક કાળમાં ગર્ભવતી મહિલા કશુ ખાય તો તેમા તુલસીનુ પાન અને કુશા (એક પ્રકારની ઘાસ) નાખી દે. 
 
4. ગ્રહણ દરમિયાન પતિ પત્નીએ ન મળવુ જોઈએ. 
 
5. ગ્રહણ સમયે તમે જાગી રહ્યા છો તો ભગવાનના નામનો જાપ કરો. માન્યતા છેકે આવુ કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments