Dharma Sangrah

સાવધાન રહેવું આ 4 રાશિવાળા, માત્ર એક તુલસીનો ઉપાય જ બચાવી શકે છે તમને

Webdunia
શુક્રવાર, 27 જુલાઈ 2018 (10:42 IST)
ચંદ્રગ્રહણના અશુભ પ્રભાવથી બચાવશે તુલસીના પાનનો એક ઉપાય 
સાવધાન રહેવું  આ 4 રાશિવાળા, માત્ર એક તુલસીનો ઉપાય જ બચાવી શકે છે તમને 

આ ગ્રહણ મેષ, સિંહ, વૃશ્ચિક, મીન રાશિના જાતકો માટે શુભ મિથુન, તુલા, મકર, કુંભ રાશિવાળા જાતકો માટે અશુભ વૃષભ કર્ક કન્યા ધનુ રાશિના જારકો માટે સાંજે 3 વાગ્યેથી સૂતક માન્ય રહેશે.
 
ચાંદીના સિક્કાને સારી રીતે સાફ કરી ત્યારબાદ તેને તુલસીના 11 પાંદડા અને લીલા રંગના સાફ કપડા લેવું. હવે સિક્કોની બંને બાજુઓ પર 5-5 તુલસીનો પાન રાખી અને તેને એક દોરાથી બાંધી લો. એક પોટલીની રીતે બાંધવું. આ પોટલીને તે પાણીની ટાંકીમાં નાખો, જે સ્નાન માટે પાણી આવતું હોય. 
 
ગ્રહણની સમાપ્તિ પછી પરિવારના બધા સભ્ય આ પાણીથી સ્નાન કરી લો. આ પાણી સ્નાન કરતા પર પાણીની નકારાત્મ્ક ઉર્જા ખત્મ થઈ જાય છે. સાથે જ લક્ષ્મીનો વાસ હમેશા બન્યું રહે છે. ખાસ કરીને મિથુન, તુલા, મકર, કુંભ રાશિવાળા જેના માટે આ ગ્રહણ અશુભ છે. એ તેને જરૂર પ્રયોગ કરવું. ગ્રહણના અશુભ પ્રભાવથી બચવા માટે આ અચૂક ઉપાય છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Pregnancy Care tips- ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતી ઉલટી ગર્ભપાતનું કારણ બની શકે છે

ફૂલ મખાનાની ખીર મિનિટોમાં બનાવો; દિવસની શાનદાર શરૂઆત માટે સૌથી સરળ અને આરોગ્યપ્રદ રેસીપી

Peanut butter toast- તમારી સવારને ખાસ બનાવો, આ સ્વાદિષ્ટ અને સ્વસ્થ પીનટ બટર ફ્રેન્ચ ટોસ્ટ અજમાવો.

શરીરમાં પ્રોટીનની ઉણપ થતા કઈ સમસ્યાઓ થઈ શકે છે ? જાણો કયા ફૂડસ પ્રોટીનની કમી દૂર કરે છે ?

Marriage anniversary wishes - પતિને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ

વધુ જુઓ..

નવીનતમ

બદ્રીનાથ યાત્રા પહેલા, એક 'રાક્ષસ' ને 40 કિલો ચોખા અને ગોળનો ભવ્ય પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ માન્યતા પાછળનું સત્ય જાણો.

Aaj Nu panchang- આજનુ પંચાગ -20 એપ્રિલ

Tulsi Puja: તુલસીને કાચું દૂધ ચઢાવવાથી બદલા જશે કિસ્મત, જાણો કયા દિવસે ચઢાવવાથી થશે ફાયદો

Shiv Aarti - જય શિવ ઓંકારા

Aaj nu panchang- આજનુ પંચાગ -20 એપ્રિલ

આગળનો લેખ
Show comments