Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chanakya Niti: લગ્ન પછી પણ પુરૂષોનું મન આ 3 વસ્તુઓથી ભરાતુ નથી, હંમેશા મેળવવા માંગે છે

Webdunia
Chanakya Niti: ચાણક્ય કહે છે કે જો કોઈ પુરુષ સુંદર અને ચારિત્ર્યવાન સ્ત્રી સાથે લગ્ન કરે તો તેનું જીવન સારું ચાલે  છે. પરંતુ આમ છતા પણ પુરુષોનું મન સંતુષ્ટ નથી થતું અને તેઓ આ ત્રણ વસ્તુઓ વિના અશાંત રહે છે. આવો જાણીએ કઈ ત્રણ વસ્તુઓ વગર પુરુષો લગ્ન પછી પણ સંતુષ્ટ નથી થતા.
 
1. ભોજન - ચાણક્ય કહે છે કે દરેક મનુષ્યને સારું ભોજન જોઈએ છે. જ્યાં સુધી પુરુષ બેચલર રહે છે, ત્યાં સુધી તે વિચારે છે કે લગ્ન પછી તેની પત્ની તેની વિવિધ વાનગીઓની ઈચ્છાઓ પૂરી કરશે, પરંતુ આવું થતું નથી. લગ્ન પછી જો તેની પત્ની તેના માટે સ્વાદિષ્ટ ભોજન બનાવે તો પણ તે હંમેશા તેનાથી પણ વધુ સ્વાદિષ્ટ  ભોજનની શોધમાં રહે છે. કેટલીકવાર પતિ-પત્ની વચ્ચે ભોજનને કારણે મતભેદ પણ થાય છે.
 
2. પૈસા - દરેક વ્યક્તિ વધુ ને વધુ પૈસા કમાવા માંગે છે. પરંતુ લગ્ન પછી પૈસા કમાવવાની ઈચ્છા વધુ વધી જાય છે. ચાણક્ય કહે છે કે લગ્ન પછી માણસ હંમેશા વધુ ને વધુ પૈસા કમાવવાનું વિચારે છે. પૈસા કમાવવાની ઇચ્છામાં, તે ઘણીવાર ખોટા રસ્તાઓ અપનાવે છે, જેના પછી તે બધું ગુમાવે છે.
 
 
3. વય  - ચાણક્યના મતે માણસ બને ત્યાં સુધી જીવવા માંગે છે.  લગ્ન પછી પુરુષોની આ ઈચ્છા વધી જાય છે. લગ્ન પછી, પુરુષ હંમેશા યુવાન રહેવા માંગે છે અને શક્ય તેટલો તેની પત્નીને પ્રેમ કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારથી પરેશાન છો ? સૂતા પહેલા આ ઘરેલું ઉપાયો અજમાવો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

કોરિયન સ્ટ્રોબેરી દૂધ

Baby new Names in gujarati- હિન્દુ બાળકોના નામ

વધુ જુઓ..

નવીનતમ

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

ગુરૂવારે કરશો આ ઉપાય તો આર્થિક સમસ્યા થશે દૂર

Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરી લો આ સહેલા ઉપાય, ધન ધાન્ય અને આરોગ્યની થશે પ્રાપ્તિ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ખરીદી કરવાને બદલે આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોના આશીર્વાદ વરસશે

આગળનો લેખ
Show comments