Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કપૂર વગર કોઈ પૂજા પૂર્ણ શા માટે નહી થાય? જાણો 10 ખાસ વાત

Webdunia
સોમવાર, 21 ડિસેમ્બર 2020 (09:05 IST)
ધૂપ, કપૂર, અગરબત્તીની આરતી – ધૂપ, કપૂર અને અગરબત્તી સુગંધનું પ્રતીક છે. તે વાતાવરણને સુગંધિત કરે છે અને આપણા મનને પ્રસન્ન કરે છે. 
 
પૂરાણો મુજબ કપૂર મનને શાંત કરે છે તેથી તેનો પ્રયોગ પૂજામાં કરાય છે. 
કપૂરની સુગંધથી પૂજા સ્થળ પવિત્ર થઈ જાય છે. તેથી તેને પૂજામાં ઉપયોગ થાય છે. 
કપૂર ખૂબ તેજીથી સળગે છે અને ધુમાડો નહી કરે છે તેથી તેને પૂજામાં હોય છે. 
કપૂરનો ઉપયોગ સ્વાસ્થયની દ્રષ્ટિથી પણ આ ખૂબ ફાયદાકારી છે. 
કપૂરના ઉપયોગથી સાંધાના દુખાવામાં આરામ મળે છે
કપૂરને પાણીમાં મૂકયા પછી શરીર પર  ઘસવાથી અસ્થમા દર્દીઓને આરામ પહોંચે છે. 
કપૂરને અજમા અને હીંગની સાથે પીવાથી પેટના દુખાવા અને ગેસ્ટિક સમસ્યાઓથી છુટકારો મળે છે. 
જો તમે ત્વચા સંબંધી રોગથી પરેશાન છો તો કપૂરને પ્રભાવિત સ્થાન પર લગાવો અને તરત છુટકારો મળશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments