Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hindu Dharm - બુધવારે દાન કરો મગ મળશે શુભ ફળ

Webdunia
બુધવાર, 30 સપ્ટેમ્બર 2020 (09:07 IST)
પ્રથમ પૂજનીય ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જયોતિષ મુજબ બુધવારે બુધ ગ્રહ માટે ખાસ ઉપાય કરવામાં આવે છે. 
 
કોઈ જરૂરિયાત માણસને કે કોઈ મંદિરમાં લીલા મગના દાન  કરો. મગ બુધ ગ્રહથી સંબંધિત કઠૉળ છે. એના દાન કરવાથી બુધ ગ્રહના દોષ શાંત 
 
થાય છે. 
 
ગણેશજીને મોદકના ભોગ લગાડો ગણેશજીની પૂજાથી પણ બુધ ગ્રહના દોષ દૂર થઈ જાય છે.
 
સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરો.પન્ના ધારણ કરવાથી પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષીથી કુંડળીના અધ્યયન કરાવી લેવી જોઈએ. 
 
બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો . ગાયને પૂજનીય અને પવિત્ર ગણાય છે. ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા બની રહે છે. 
 
ગણેશજીને સિંદૂર ચઢાવો હનુમાનજીને સાથે ગણેશજીના શ્રૃંગાર પણ સિંદૂરથી કરાય છે. આથી ગણેશજીને સિંદૂર ચઢાવાથી બધી પરેશાનીઓ દૂર થાય 
 
છે. 
 
બુધવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી ગણેશજીના મંદિરમાં જઈને ગણેશને દૂર્વા અર્પિત કરો. દૂર્વા 11 કે 21 ચઢાવશો તો શુભ ફફળ જલ્દી મળે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમને કશું પણ ખાધા પછી ગેસની સમસ્યા થઈ જાય છે? તો તરત ખાઈ લો 6 બીજ

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

વધુ જુઓ..

નવીનતમ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન અને કરો ખરીદી, મળશે શુભ ફળ

Chaitra Amavasya 2025: ચૈત્ર અમાવસ્યાના દિવસે આ વસ્તુઓનું દાન કરો, ધન ધાન્યથી ભરેલો રહેશે ઘર સંસાર

Chaitra Amavasya 2025 Upay: ધન પ્રાપ્તિ માટે અમાસની રાત્રે કરો આ ઉપાયો, ધનની કમી થશે દૂર

Akshaya Tritiya Wishes 2025 : અક્ષય તૃતીયા પર આ સુંદર સંદેશની સાથે આપો તમારા સ્નેહીજનોને હેપી અક્ષય તૃતીયાની શુભેચ્છા, માતા લક્ષ્મી આપશે આશીર્વાદ

તુલસીના કુંડા પાસે ન મુકશો આ 5 વસ્તુ , નહી તો થઈ જશો બરબાદ

આગળનો લેખ
Show comments