Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુધવાર ગણેશજીની પૂજામાં ધ્યાન રાખો આ વાતો

Webdunia
મંગળવાર, 16 માર્ચ 2021 (17:24 IST)
1. બુધવારના દિવસ બુધને સમર્પિત છે. તે સિવાય જો આ દિવસે ભગવાન ગણેશની પણ પૂજા કરાય તો ખૂબ લાભની પ્રાપ્તિ હોય છે. પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. બુધવારના દિવસે આ ખાસ ઉપાય કરી તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકો છો. 
 
2. ગૌ સેવા-  ગાયને પૂજનીય અને પવિત્ર ગણાય છે. બુધવારનો દિવસ ગાય માતાને લીલી ઘાસ ખવડાવી જોઈએ. ગણાય છે કે ગૌ માતાની સેવાથી બધા દેવે-દેવતાઓની કૃપા બની રહે છે. 
 
3.  બુધ ગ્રહ દોષ- જો કુડળીમાં બુધ ગ્રહ દોષ છે તો બુધવારના દિવસે શ્રી ગણેશને મોદકનો ભોગ લગાવો. 
 
4. બુધ નીચ સ્થાનમાં - જો તમારી કુડળીમાં બુધ નીચ સ્થાનમાં બેસ્યા છે અને તે કારણે તમને ઘણી પરેશાનીઓનો સામનો કરવું પડી રહ્યું છે તો તમે જ્યોતિષથી કુંડળીના અભ્યાસ કરાવીને નાની આંગળીમાં પન્ના ઘારણ કરવું. 
 
5.  સિંદૂર- બુધવારે ગણેશજીને સિંદૂર ચઢાવવાથી લાભ હોય છે. 
 
6. દાન- મગ, બુધથી સંબંધિત કઠોણ છે. તેનું દાન કરવાથી બુધ ગ્રહના દોષ શાંત હોય છે. તેથી બુધવારના દિવસે કોઈ જરૂરિયાત અને ગરીબ માણસને મગના દાન કરવું. 
 
7. દૂબ- તે સિવાય બુધ ગ્રહના પ્રભાવને ઓછા કરવા માટે બુધવારે સવારે શૌચ-સ્નાન વગેરેથી પવિત્ર થઈને ગણેશજીના મંદિર જઈને દૂર્બા ચઢાવવાથી લાભ થશે. દૂર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવી તો જલ્દી જ ગણેશજીની કૃપા થશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

આગળનો લેખ
Show comments