Webdunia - Bharat's app for daily news and videos

Install App

Amavasya 2021: પિતરોને સમર્પિત છે આ તિથિ, ગરીબ લોકોને જરૂર કરો દાન

Webdunia
શુક્રવાર, 9 જુલાઈ 2021 (10:19 IST)
આજની અમાસનુ ખાસ મહત્વ છે. કહેવાય છે કે આજની અમાસ પછીથી વર્ષા ઋતુ શરૂ થાય છે. અમાસ  તિથિ પિતરોની તિથિ કહેવાય છે.  આ  તિથિ પર ચંદ્રમાં ઉદિત થતો નથી. આ દિવસે દાન કરવાથી પિતૃ દોષ, છાયા દોષ, માનસિક સમસયાઓ દૂર થાય છે. અમાસના દિવસે પિતરોના નિમિત દાન જરૂર કરવુ જોઈએ. 
 
- પિતરોની શાંતિ માટે અમાસના રોજ ગીત પાઠ કરો. અમાસના દિવસે પીપળાનુ ઝાડ લગાવવુ શુભ હોય છે. 
- અમાસના દિવસે ભૂખ્યાને ભોજન કરાવવાનુ વિશેષ મહત્વ છે. 
- આ દિવસે વ્યસનોથી દૂર રહેવુ.
- કોઈપણ પ્રકારનુ ધન ઉધાર ન લેશો. નવી વસ્તુની ખરીદારી પણ ન કરો. 
- ભોજન પહેલા ગાય, કૂતરઓ અને પક્ષી માટે ભોજનના થોડો અંશ કાઢીને ખવડાવો. આ તિથિ પર ઘરમાં સંપૂર્ણ સાફ સફાઈ કરો. 
- ઘરમાં ગંગાજળ છાંટો 
- અમાવસ્યા પર ખીર બનાવો અને તેને બ્રાહ્મણને ખવડાવો.
-  અમાવસ્યા તિથિ પર ઝાડ વાવવા જોઈએ, તે શુભ પરિણામ આપે છે. 
- અમાવસ્યા પર પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દિવો લગાવવો શુભ માનવામાં આવે છે.
- પિતરોની તૃપ્તિ માટેપૂર્વજોના નામે શિવલિંગ પર ગંગાજળ અને બેલના પાન ચઢાવો. 
-અમાસના દિવસે તુલસીનો છોડ જરૂર લગાવવો  જોઇએ. આનાથી પૂર્વજોને મુક્તિ મળે છે. ઘરમાં તુલસીનો છોડ પરિવારના સભ્યોનું રક્ષણ કરે છે.
- એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન આપવાથી તે પૂર્વજો પ્રાપ્ત થાય છે. 
- આ દિવસે પીળા વસ્ત્રો પહેરો અને પૂર્વજોનું ધ્યાન કરો. 
- ભગવાન શ્રી હરિ વિષ્ણુની ઉપાસના કરો અને શ્રી યંત્ર સ્થાપિત કરો.
 આ દિવસે કાળી કીડીઓને ખાંડ સાથે ભળેલા લોટને ખવડાવો. 
- અમાવસ્યાના દિવસે શિવ પૂજા અને હવન ઘરે જ કરવા જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

મિત્રની સલાહ

ચોકલેટ મખાના આઈસ્ક્રીમ

વધુ જુઓ..

નવીનતમ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments