Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akshaya Tritiya 2021 Date- ક્યારે છે અક્ષય તૃતીયા જાણો તિથિ અને મૂહૂર્ત અને મહત્વ

Webdunia
બુધવાર, 5 મે 2021 (18:59 IST)
અક્ષય તૃતીયાને લગ્ન, ગૃહ પ્રવેશ, નવો વ્યાપાર, ધાર્મિક અનુષ્ઠાન અને પૂજા પાઠ માટે સર્વશ્રેષ્ઠ તિથિ ગણાય છે. સોનુ ખરીદવા માટે આ ખૂબ સર્વશ્રેષ્ઠ દિવસ ગણાય છે. 
 
અક્ષય તૃતીયા 14 મે 2021 શુક્રવારના દિવસે પડી રહી છે. હિંદુ પંચાગના મુજબ દર વર્ષે આ તહેવાર વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર અક્ષય તૃતીયાનો પર્વ ઉજવાય છે. શાસ્ત્રો મુજબ બધા પાપોના નાશ કરનારી અને બધા સુખ આપનારી શુભ તિથિ છે. આ તિથિ પર કરેલ કોઈ પણ શુભ કાર્ય જરૂર સફલ હોય છે. તેથી અક્ષય તૃતીયાને ગૃહ પ્રવેશ, નવો વ્યાપાર, ધાર્મિક અનુષ્ઠાન અને પૂજા પાઠ માટે સર્વશ્રેષ્ઠ તિથિ ગણાય છે. સોનુ ખરીદવા માટે આ ખૂબ જ શ્રેષ્ઠ દિવસ ગણાય છે. 
 
અક્ષય તૃતીયાનો શુભ મૂહૂર્ત 
તૃતીયા તિથિની શરૂઆત- 14 મે 2021ને સવારે 5 વાગીને 38 મિનિટથી 
તૃતીયા તિથિનો સમાપન- 15 મે 2021ને સવારે 7 વાગીને 59 મિનિટ સુધી 
 
અક્ષય તૃતીયા પૂજાનો શુભ મૂહૂર્ત સવારે 5 વાગીને 38 મિનિટથી બપોરે 12 વાગીને 18 મિનિટ સુધી 
 
સમય- 6 કલાક 40 મિનિટ 
અક્ષય તૃતીયાનો મહત્વ 
શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાના શુભ કાર્યો માટે અબૂઝ મૂહૂર્તના રૂપમાં જોવાય છે. અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીની ખાસ પૂજા કરાય છે. દેવે લક્ષ્મીની સાથે આ દિવસે ભગવાન વિષ્ણુની પણ પણ પૂજા હોય છે. અક્ષય તૃતીયા પર પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ હોય છે. અક્ષય તૃતીયાના દિવસે જ ભગવાન પરશુરામનો જન્મ થયુ હતો. માનવુ છે કે મહર્ષિ વેદ વ્યાસએ અક્ષય તૃતીયાના દિવસથી મહાભારત લખવુ શરૂ કર્યો હતો. તે સાથે જ સતયુગ, દ્વાપર અને ત્રેતાયુગની શરૂઆતની ગણના અક્ષય તૃતીયાથી માનવામાં આવ્યુ છે. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments