Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાંચ કલાકારોને આદરાંજલિ

પાંચ કલાકારોને આદરાંજલિ
આઠ વર્ષ પછી નિર્દેશનના મેદાનમાં પાછા ફરેલા આદિત્ય ચોપડા 'રબ ને બના દી જોડી'ને શ્રેષ્ઠ બનાવવમાં કોઈ કસર છોડવા માંગતા નથી. આ ફિલ્મ દ્વારા યશરાજ ફિલ્મસની પ્રતિક્ષા દાવ પર લાગેલી છે.

શાહરૂખ અને અનુષ્કા અભિનીત આ ફિલ્મમાં 'અગિયાર મિનિટનુ એક ગીત સોનૂ નિગમ ગાશે. આ ગીતના દ્વારા જૂના જમાનાના કલાકારોને આદરાંજલિ આપવામાં આવશે. તે કલાકારો છે - રાજ કપૂર, શમ્મી કપૂર, દેવ આનંદ, રાજેશ ખન્ના, અને ઋષિ કપૂર.

આ ગીતનુ ફિલ્માંકન ભવ્ય રીતે કરવામાં આવશે અને આશા છે કે કિંગ ખાન અ ગીત પર ઝૂમતા જોવા મળશે.

Share this Story:

Follow Webdunia gujarati