rashifal-2026

ભદ્રાસનથી મેળવો મનની શાંતિ

bhadrasana

Webdunia
બુધવાર, 14 જૂન 2017 (14:24 IST)
ભદ્રાસનનો શાબ્દિક અર્થ છે સજ્જનતા કે શાલીનતા. મનની એકાગ્રતા માટે આ આસન બહુ જરૂરી છે. ભદ્રાસન એક ખૂબ સરળ આસન છે. જો તમને પેટના રોગ કે ઘૂંટણમાં તકલીફ હોય તો ડાકટરની સલાહ લઈને જ યોગ કરવું. પીએમ મોદીએ ભદ્રાસન વિશે કહ્યું છે કે તેનાથી શરીર સુદૃઢ, સ્થિર અને મજબૂત હોય છે. 
Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો ... 
ભદ્રાસન વિધિ- આસન પાથરી બેસી જાઓ. ડાબા પગ અ ઘૂંટણથી વળીને ઉપસ્થ અને ગુદાના મધ્યના ડાબા ભાગમાં અને જમણા પગ વળીને એડીના સાઈડના જમણા ભાગમાં આવી રીતે રાખો કે બન્ને પગના તળિયા એકબીજાને લાગ્યા રહે.  આ સ્થિતિને રેચક કહે છે.રેચક કરતા બન્ને હાથ સામે જમીન પર રાખી. ધીમે-ધીમે શરીરને ઉપર ઉઠાવો અને બન્ને પંજા પર આરીતે બેસવું કે શરીરનો વજન એડીના મધ્ય ભાગ પર આવે.ધ્યાન રાખો કે આંગળીવાળો વાળો ભાગ છૂટો રહે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Pehle Bharat Ghumo - ગુજરાતની આ જગ્યાઓ કપલ માટે બેસ્ટ છે, તમારે પણ અહીં જવાનું પ્લાનિંગ કરવું જોઈએ

Relationship - બ્વાયફ્રેડથી લગ્ન કરવાથી પહેલા જરૂર જાણી લો તેમાં આ 4 ક્વાલિટી

Confession Day 2024- કન્ફેશન ડે પર તમારા પાર્ટનર સાથે તમારા દિલના રહસ્યો શેર કરો.

Anger Against Spouse: તમારા જીવનસાથીની સામે ગુસ્સાને કેવી રીતે કરીએ કંટ્રોલ? જાણો હેલ્દી મેરેજના ટિપ્સ

વધુ જુઓ..

લાઈફસ્ટાઈલ

Yoga Tips - આ યોગના આસનો પીઠના નીચેના ભાગમાં દુખાવો દૂર કરે છે

Beauty tips : મેકઅપ કરતા પહેલા આ વાતોનુ ધ્યાન રાખો

એક નાનકડું આલુ (plums) મોટી-મોટી બીમારીઓને ચપટીમાં કરે છે દૂર, આજથી જ તમારા ડાયેટમાં કરો સામેલ

જો તમે Air Conditioner નું આ મોડ ચાલુ કરશો તો તમારું વીજળીનું બિલ ઓછું આવશે, હજારો રૂપિયાની થશે બચત

Women's Day 2024: - આ સ્કીમમાં રોકાણ કરી તમે પણ બની શકો છો કરોડપતિ

આગળનો લેખ
Show comments